મોટી રાહત: આવતીકાલથી અમદાવાદમાં સીટી બસ(City bus)સેવા ફરી શરૂ થશે, આ રહેશે સમય..!

અમદાવાદ, 06 જૂનઃCity bus : કોરોનાના કેસ ઘટતા સરકારે આંશિક અનલૉકને પણ હળવુ કર્યું છે. ત્યારે હવે ત્રણ મહિનાથી બંધ રહેલી સિટી બસ સેવાને ફરી શરુ કરવા માટે શહેરીજનો માંગ … Read More

રાજ્યમાં ફાયર સેફ્ટીને લઇ મુખ્યમંત્રીએ લીધો મહત્વનો નિર્ણયઃ ૯ મીટર સુધીની ઉંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓએ Fire NOC લેવાનું રહેશે નહિ

ગાંધીનગર, 06 જૂનઃFire NOC: સીએમ વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે વધુ મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC લેવાનું … Read More

રાજ્યસભા સંસદસભ્ય નરહરિ અમીને(Narhari Amin) જન્મ દિવસે 5 ગામોમાં 10,000થી વધુ પરિવારોને વીમા સુરક્ષા કવચ પુરુ પાડ્યું, સાથે અનાજ કીટનું વિતરણ કર્યું..!

ગાંધીનગર, 05 જૂનઃ રાજ્યસભાના સંસદસભ્ય નરહરિ અમીન(Narhari Amin)નો આજ રોજ જન્મ દિવસ છે. જે નિમિત્તે પ્રધાનમંત્રી સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ તેમના દ્વારા દત્તક લીધેલા પાંચ ગામો અસલાલી, સરોડા. પલોડિયા, … Read More

અત્યાર સુધીમાં ૧૮ થી ૪૪ વયજૂથના ૨૩,૬૩,૨૫૪ યુવાનોને વિનામૂલ્યે vaccine અપાઈ, ગુજરાત સરકાર દ્વારા વધુ ત્રણ કરોડ વૅક્સિન ડૉઝનો ઓર્ડર આપ્યો..!

યુવાનોને વિનામૂલ્યે વૅક્સિન(vaccine) આપવા રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૩.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અહેવાલઃ હિરેન ભટ્ટ ગાંધીનગર, 05 જૂનઃ ૧૮ થી ૪૪ વર્ષની વય જુથના યુવાનોના વૅક્સિનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ … Read More

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન (vaccination) ની પ્રક્રિયા ઝડપી બનાવવા રૂપાણી સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય

ગાંધીનગર, 04 જૂનઃ CM રૂપાણીએ વેક્સિનેશન(vaccination)ને લઇને મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં ગુજરાતના તમામ જિલ્લા મથકો પર આજથી 18થી 44 વર્ષના લોકોને વિનામૂલ્યે રસી આપવાના અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. … Read More

CM રૂપાણીનો નિર્ણય: રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય(Love jehad) સુધારા અધિનિયમ-ર૦ર૧નો આ તારીખથી રાજ્યમાં અમલ કરાશે

ગાંધીનગર, 04 જૂનઃLove jehad: ગુજરાતમાં લોભ-લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩’નો રાજ્યમાં … Read More

BREAKING NEWS: રાજ્યની સરકારી અને ખાનગીક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે આ તારીખથી રાબેતા મુજબ શરુ…

ગાંધીનગર, 04 જૂનઃBREAKING NEWS: કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, બીજીતરફ રાજ્ય સરકારે આંશિક લોકડાઉનમાં છૂટછાટ આપી છે. ત્યારે આ વચ્ચે રૂપાણી સરકારે વધુ એક મહત્વનો નિર્ણય … Read More

ખેડૂતો માટે આનંદોઃ રાજ્યના તમામ ખેડૂતો(Farmers) માટેના સરકારના ૪ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે, વાંચો વધુમાં શું કહ્યું મુખ્યમંત્રીએ?

કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતો(Farmers)ને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત : પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદત તા. ૩૦ જૂન સુધી લંબાવાઇ મુખ્ય મંત્રીના આ કૃષિ હિતલક્ષી નિર્ણયના પરિણામે રાજ્ય સરકાર … Read More

મુખ્યમંત્રી રૂપાણી(CM Rupani)એ મોરબીના રૂ. ૨૭.૪૬ કરોડના ખર્ચે નિર્મિત જીલ્લા પંચાયત ભવનનું ઈ-લોકાર્પણ કર્યું..!

સત્તાના વિકેન્દ્રીકરણથી સ્થાનિક વિકાસ કામોના નિર્ણયોમાં ગતિ આવી છે પંચાયત ભવનો સ્થાનિક સ્વરાજ્ય- પંચાયતી રાજના મંદિર સમાન મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન અંતર્ગત મોરબીએ કરેલી પહેલ સમગ્ર રાજ્યવ્યાપી અભિયાનની … Read More

Unlock gujarat: રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો તા.4 જૂન થી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય,જાણો વિગત…..

Unlock gujarat: તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ગાંધીનગર, ૦૨ જૂન: Unlock gujarat: મુખ્યમંત્રી વિજય ભાઈ … Read More