છેલ્લા પાંચ વર્ષમાં ૫૦ હજારથી વધુ લોકરક્ષક પોલીસ જવાનોની ભરતી, વધુ ૧૨ હજાર લોકરક્ષકની ભરતી કરાશે

ગાંધીનગર,07 જાન્યુઆરીઃ ગાંધીનગર નજીક કરાઈ સ્થિત ગુજરાત પોલીસ અકાદમીના પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બિન હથિયારી લોકરક્ષક બેચ નંબર-૧૩ના ૪૩૮ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો … Read More

ઉત્તરાયણને લઇને અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામુ, કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું આપ્યું સૂચન

અમદાવાદ, 29 ડિસેમ્બરઃનવા વર્ષનો પહેલો તહેવાર એટલે ઉત્તરાયણ. 14 જાન્યુઆરીના રોજ ગુજરાતીઓનોસૌથી પ્રિય તહેવાર ઉત્તરાણ આવી રહી છે. ત્યારે અમદાવાદના તમામ ધાબા ઉપર લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે … Read More

માસ્કના દંડમાં ડુપ્લીકેટ રસીદના નામે કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવ્યા ? સરકાર કેમ તપાસ કરતી નથી ?: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૨૬ ડિસેમ્બર: માસ્કના દંડમાં એક જ નંબરવાળી બે રસીદ આપવા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન ગુજરાતમાં માસ્ક વિના ફરે તો 1 હજારનો દંડ કરવામાં આવે છે જાગૃત નાગરિકને … Read More

ઝાલોદના સ્વ. હિરેન પટેલની હત્યામાં સંડોવાયેલા કોઇ પણ ચમરબંધીને છોડાશે નહી

રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઝાલોદમાં બેઠક કર્યા બાદ ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન ગાંધીનગર, ૨૬ ડિસેમ્બર: ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. હિરેન પટેલની હત્યા કેસમાં ગૃહ રાજ્ય મંત્રી … Read More

પોલીસ તંત્રને સમાજ વિરોધી તત્વો સામે-ગૂંડા તત્વો સામે ઝિરો ટોલરન્સથી પેશ આવવા ફ્રિ હેન્ડ આપ્યો છે:-મુખ્યમંત્રીશ્રી

ગામડાનો-છેવાડાનો માનવી નિર્ભયતાથી જીવે-વિકાસ કરે- સામાન્ય માનવીને પણ ન્યાય મળે તેવી ભાવના સાથે પોલીસ તંત્રને સમાજ વિરોધી તત્વો સામે-ગૂંડા તત્વો સામે ઝિરો ટોલરન્સથી પેશ આવવા ફ્રિ હેન્ડ આપ્યો છે: મુખ્યમંત્રીશ્રી … Read More

ક્રીમીનલ કેસોની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો અમારો નિર્ધાર : પ્રદીપસિંહ જાડેજા

પોલીસને પુરાવાના યોગ્ય એકત્રીકરણમાં મદદ અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ક્રીમીનલ કેસોની કામગીરી વધુ ઝડપી અનેઅસરકારક બનાવવાનો અમારો … Read More