Uttarayan Celebration in Mumbai: ઉત્તરાયણની મજા બની પક્ષીઓની સજા, મુંબઈમાં મૃત્યુના ચિંતાજનક આંકડા આવ્યા સામે…

Uttarayan Celebration in Mumbai: માંજા પર પ્રતિબંધ છતાં 2 દિવસમાં 1000 થી વધુ પક્ષીઓ મૃત્યુ પામ્યા, 800 પક્ષીઓ ઘાયલ મુંબઈ, 16 જાન્યુઆરીઃ Uttarayan Celebration in Mumbai: મકરસંક્રાંતિના અવસર પર મુંબઈમાં … Read More

Accidents due to Uttarayan: ગુજરાતવાસીઓને ભારે પડી ઉત્તરાયણ, વિવિધ ઘટનાઓમાં કેટલાક લોકોના મોત

Accidents due to Uttarayan: પતંગની દોરીથી માથું કપાતા અને છત પરથી પડી જવાથી 07થી વધુ લોકોના મોત અમદાવાદ, 16 જાન્યુઆરીઃ Accidents due to Uttarayan: ગુજરાતમાં મકરસંક્રાંતિ (ઉત્તરાયણ)નો તહેવાર ખૂબ જ … Read More

Makarsankranti Part-2: બીજા મણકામાં ઉત્તરાયણ ને મકરસંક્રાંતિ સાથે જોડાયેલા ધાર્મિક તત્ત્વો વિશે આજે જાણીશું

Makarsankranti Part-2: આ તહેવાર પર સૂર્ય દેવ પોતાના પુત્ર શનિને મળવા માટે આવે છે. શનિ એ મકર રાશિનાં સ્વામી છે. મકરસંક્રાંતિ પર સૂર્ય શનિની સાધના અને એનાથી સંબંધિત દાન કરવાથી … Read More

Phone Free Zone Terrace: ફોન ફ્રી ઝોન ટેરેસ જાહેર કરી પતંગ ઉડાડ્યા, ટેક્નોલોજીના જમાનામાં પરિવારોને એક કરવાનો પ્રયાસ​​​​​​​

Phone Free Zone Terrace; નડિયાદમાં NRI પરિવારે અનોખી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી, ‘ફોન ફ્રી ઝોન ટેરેસ’ જાહેર કરી પતંગ ઉડાડ્યા, ટેક્નોલોજીના જમાનામાં પરિવારોને એક કરવાનો પ્રયાસ​​​​​​​ અમદાવાદ, 14 જાન્યુઆરી: Phone … Read More

Karuna abhiyan: પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે ૨૦મી જાન્યુઆરી સુધી યોજાશે કરૂણા અભિયાન

Karuna abhiyan: ઘાયલ પક્ષીઓના રેસ્કયું અને તુરંત સારવાર માટે હેલ્પ લાઈન નંબર…૯૯૦૯૭૩૦૦૩૦ જાહેર કરાયો સુરત, 11 જાન્યુઆરી: Karuna abhiyan: પતંગ ઉત્સવ (ઉતરાયણ) ઉત્તરાયણના માહોલ વચ્ચે સૂરત શહેર અને જિલ્લામાં પતંગોના … Read More

CM Jagannath Temple darshan: મુખ્યમંત્રી અમદાવાદમાં સવારે જગન્નાથ મંદિરમાં દર્શન અર્ચન કર્યા હતા અને ગૌ માતા પૂજન કર્યું હતું

CM Jagannath Temple darshan: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌ માતા પૂજન કર્યું હતું તથા ઘાસ નિરણ કર્યું હતું અમદાવાદ, ૧૪ જાન્યુઆરીઃ CM Jagannath Temple darshan: મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી માં … Read More

સૂર્યનારાયણનો મકર રાશિમાં પ્રવેશઃ મકર સંક્રાંતિ સાથે જોડાયેલી કથા, આજના દિવસે જ ભીષ્મ પિતામહે પોતાના પ્રાણનો કર્યો હતો ત્યાગ

જ્યોતિષ ડેસ્ક, 14 જાન્યુઆરીઃ ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનને જ મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. તે પછી સૂર્ય ઉત્તરાયણ પણ થાય છે. … Read More

સૌને મકરસંક્રાતિની શુભેચ્છાઓઃ આજના દિવસે આ વસ્તુઓનું દાન કરો, મેળવો અનેક ઘણુ પુણ્ય

ધર્મ ડેસ્ક, 14 જાન્યુઆરીઃ હિન્દુ પંચાગ અને જ્યોતિષીઓ અનુસાર, મકરસંક્રાંતિ દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે કે સૂર્ય … Read More

કુમકુમ મંદિર દ્વારા ઉત્તરાયણ – ધનુર્માંસની પૂર્ણાહુતિની કરવામાં આવશે ઉજવણી

કોઈપણ ઉડાન સંપ વગર શકય બનતી નથી, જિંદગીને જીતવા માટે કોઈએ પતંગ બનવું પડે છે અને કોઈને દોરા – સાધુ પ્રેમવત્સલદાસજી પંતગોત્સવની પાછળ આધ્યાત્મિકતા પણ છુપાયેલ છે. તા. ૧૪ જાન્યુઆરીને … Read More

વાસ્તુ શાસ્ત્રઃ મકરસંક્રાતિ પહેલા ઘરમાંથી આ વસ્તુઓ કરો દૂર, થઇ શકે છે નુકસાન

ધર્મ ડેસ્ક,13 જાન્યુઆરીઃ આવતી કાલે એટલે કે 14 જાન્યુઆરીના રોજ દેશભરમાં ઉતરાયણનો તહેવાર ઉજવવામાં આવશે. હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ હોય છે. ક્યારેક આપણા ઘરમાં એવુ બને છે કે, … Read More