Ahmedabad serial blast case decided: આખરે સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર, 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદ

Ahmedabad serial blast case decided: 11 અને 14 ફેબ્રુઆરીએ કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી  અમદાવાદ, 18 ફેબ્રુઆરીઃAhmedabad serial blast case decided: અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ મામલે આજે … Read More

Water scarcity: ગુજરાતના આ વિસ્તારોમાં પાણીની તંગીના એંધાણ, 40 જળાશયમાં 25 ટકાથી પણ ઓછું પાણી- વાંચો વિગત

Water scarcity: ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ટેન્કર રિપોર્ટ મુજબ, બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના બે અને વાવના એક ગામ, કચ્છમાં ભચાઉના એક, ભુજના 11 અને રાપરના 3 ગામ તથા … Read More

10th & 12th preliminary exam paper leaked: ધોરણ 10 અને 12ની પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર યુ ટ્યુબ પર થયુ લીક- વાંચો વિગત

10th & 12th preliminary exam paper leaked: આજે સવારે ધોરણ 12નું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાવાનું છે તે પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા આર. એમ. એકેડમી નામની યુટ્યુબ ચેનલ પર લીક … Read More

school college offline: રાજ્યભરમાં સ્કૂલ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ કરવાનો લીધો નિર્ણય- વાંચો વિગત

school college offline: શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વિટ કરીને માહિતી આપી ગાંધીનગર, 17 ફેબ્રુઆરીઃschool college offline: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા … Read More

Night curfew new guidelines: રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કરફ્યુને લઇ સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન- વાંચો વિગત

Night curfew new guidelines: રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ તા.૧૮ ફેબ્રુઆરીથી તા.૨૫ ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ રાત્રે ૧૨થી સવારે ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે ગાંધીનગર, 17 ફેબ્રુઆરીઃNight curfew … Read More

Kumkum mandir: કુમકુમ મંદિરના આનંદપ્રિય દાસજીસ્વામી ની દ્વિમાસિક તિથિની ઉજવણી કરવામાં આવી

Kumkum mandir: ધુન ભજન કિર્તન કરીને સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજીને સંતો – હરિભક્તોએ પુષ્પાંજલિ અર્પણ કરી અમદાવાદ, 17 ફેબ્રુઆરી: Kumkum mandir: તારીખ ૧૬ ફેબ્રુઆરી મહા સુદ પૂનમના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર … Read More

Atma yojana in Gujarat: ગુજરાતમાં આત્મા યોજના અંતર્ગત કામ કરતાં કરાર આધારીત કર્મચારીઓના પગારમાં 10 ટકા ઈન્ક્રિમેન્ટ મંજુર

Atma yojana in Gujarat: બ્લોક ટેકનોલોજી મેનેજરને 30 હજાર, આસીસ્ટન્ટ ટેકનોલજી મેનેજરને 20 હજાર માસિક પગાર ચૂકવાશે ગાંધીનગર, 17 ફેબ્રુઆરીઃ Atma yojana in Gujarat: ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત “સપોર્ટ … Read More

Bhavnath mela gets approval: આ વર્ષે યોજાશે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળો, મળી મંજૂરી

Bhavnath mela gets approval: જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સાધુ સંતો, સામાજીક સંસ્થાઓના આગેવાનો સાથે બેઠક યોજાયા બાદ લેવાયો નિર્ણય જૂનાગઢ, 17 ફેબ્રુઆરીઃ Bhavnath mela gets approval: આવતા મહિને શિવરાત્રિ છે … Read More

Jayrajsinh parmar left congress: ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો લીધો નિર્ણય

Jayrajsinh parmar left congress: જયરાજ સિંહ બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા અમદાવાદ, 17 ફેબ્રુઆરીઃ Jayrajsinh parmar left congress: ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ … Read More

Decision for farmers: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ, ખેડૂત માટે લેવાયો મહત્વનો નિર્ણય

Decision for farmers: રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, મહેસૂલ વિભાગે એફિડેવિટમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો ગાંધીનગર, 16 ફેબ્રુઆરીઃ Decision for farmers: આજે ગાંધીનગર … Read More