NFSU: ગાંધીનગર ખાતેNFSU Red Centre of Excellence for Research and Analysis of NDPS નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદ્ધાટન

NFSU: અમિતભાઈ શાહના હસ્તે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ( NFSU ) ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસસ ઓફ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સનું આગામી ૧૨મી જુલાઈના રોજ … Read More

Netrotsav vidhi: ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફર્યા- નેત્રોત્સવ વિધિ યોજાઈ

Netrotsav vidhi: ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ જગન્નાથજી મંદિરે નેત્રોત્સવવિધિ અને ધ્વજારોહણમાં જોડાયા અમદાવાદ, 10 જુલાઇઃ Netrotsav vidhi: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ જગન્નાથજીના મંદિરે નેત્રોત્સવવિધિ અને ત્યારબાદ મંદિરની ધ્વજારોહણ … Read More

vikas kary announcement: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રૂ.7.65 કરોડના 17 કામોની કરશે જાહેરાત

vikas kary announcement: કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે રૂ. 34.93 કરોડથી વધુ રકમના વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. 1220 વિકાસકાર્યો પ્રજાને સમર્પિત કરાશે. અમદાવાદ, 10 જુલાઇઃvikas kary announcement: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ … Read More

Re-vaccination process start: આજથી રાજ્યમાં ફરી રસીકરણની પ્રક્રિયા શરૂ, 5 હજાર વેકસીન સેન્ટર પર મળશે રસી- વાંચો વિગત

Re-vaccination process start: રાજ્યમાં વેકસીન ની ભારે અછત હોવાના કારણે આરોગ્ય વિભાગે વધુ બીજા બે દિવસ વેકસીન પ્રકિયા રાજ્યમાં બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો ગાંધીનગર, 10 જુલાઇઃ Re-vaccination process start: … Read More

Rathyatra: અમદાવાદમાં સતત બીજા વર્ષે આ 5 રથયાત્રાઓ નહીં નીકળે, તંત્રનો રથયાત્રાને લઇ મોટો નિર્ણય- વાંચો વિગત

Rathyatra: શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઈસ્કોન અને ગુરૂકુળ મંદિર સહિતની ચાર અને પૂર્વ વિસ્તારની એક મળી કુલ પાંચ નાની રથયાત્રા સતત બીજા વર્ષે યોજાવાની નથી અમદાવાદ, 10 જુલાઇ: Rathyatra: 12 જુલાઇના … Read More

Bhiloda: વાંકાનેર તથા મેઘરજના પંચાલ ખાતે સાંસદસભ્યના હસ્તે ૬૬ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું

Bhiloda: ભિલોડામાં રૂ.૪૧૯.૮૪ તથા મેઘરજમાં રૂ.૪૮૬.૭૯ લાખનાં ખર્ચે ૬૬ કે.વી. સબસ્ટેશન ઉભા કરાયા અહેવાલઃ રાકેશ ઓડ ભિલોડા, 09 જુલાઇઃBhiloda: ભિલોડાના વાંકાનેર ખાતે ઊર્જા મંત્રી, સૌરભભાઈ પટેલનાં પ્રેરક માર્ગદર્શન હેઠળ તથા … Read More

Rathyatra: આવતી કાલે સવારના આઠ વાગ્યે યોજાશે નેત્રોત્સવ વિધિ- વાંચો વિગત

Rathyatra: ફરજિયાત કોવિડ ગાઇડલાઇનના નિયમો અને વગર ભક્તોએ નીકાળવાની પરવાનગી રાજ્ય સરકારે આપી દીધી છે અમદાવાદ, 09 જુલાઇઃRathyatra: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી દીધી છે. … Read More

New guideline: CM રુપાણીની અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા નાઇટ કરફ્યુને મહત્વપૂર્ણ નિર્ણયો, જાણો નવા નિયમ શું ચાલુ રહેશે અને શું બંધ?

હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે તા. ૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ સવારના ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી … Read More

Gujarat Corona Update: રાજ્યમાં 534 વ્યક્તિ સાજા થયા, નવા 62 કેસ, એક પણ મોત નહી

Gujarat Corona Update: રાજ્યમાં સાજા થવાનો દર પણ વધીને 98.60 ટકાએ પહોંચ્યો ગાંધીનગર, 08 જુલાઇઃ Gujarat Corona Update: છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કેસ વધી રહ્યાં હતા, જો કે હવે તેમાં … Read More

Pharma training in GTU: જીટીયુ જીએસપી દ્વારા 3 દિવસીય એનાલિટીકલ ઈન્સ્ટ્રૂમેન્ટ ટ્રેનિંગ યોજાઈ- વાંચો વિગત

ફાર્મસી સંબધીત વિવિધ રીસર્ચ અને અભ્યાસલક્ષી જ્ઞાનમાં વધારો કરવા માટે આ પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામ(Pharma training in GTU) લાભદાયી થશે. જેનાથી ભવિષ્યમાં ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત રોજગારની તકો વધશે.- પ્રો. ડૉ. નવીન … Read More