Rathyatra 2021: ભગવાન જગન્નાથના ભક્તો માટે સૌથી મોટા સમાચાર, રથયાત્રા યોજવા મામલે સરકારે જાહેર કર્યો અંતિમ નિર્ણય

Rathyatra 2021: ગાંધીનગર ખાતે અગાઉ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આખરે કોરોના મહામારીને ધ્યાને રાખી કેટલીક શરતોને આધિન અમદાવાદની રથયાત્રાને મંજૂરી આપવામાં આવી અમદાવાદ, 08 જુલાઇઃ Rathyatra 2021: ભગવાન જગન્નાથની રથયાત્રા … Read More

Modi cabinet expansion: મોદી સરકારની ખાતા ફાળવણી, જાણો કોણ ક્યુ ખાતુ સંભાળશે?

Modi cabinet expansion: મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય અને રસાયણ મંત્રાલય, સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી મળી નવી દિલ્હી, 07 જુલાઇઃ Modi cabinet expansion: આજે મોદી કેબિનેટનું સૌથી મોટું … Read More

Ghandhinagar: નીતિનભાઇ પટેલે ગાંધીનગરના ચ રોડ ઉપર ચ-૨ અને ચ-૩ જંકશન પર અંડરપાસના નિર્માણના કામોની આપી મંજૂરી

Ghandhinagar: ગાંધીનગરમાં ચ રોડ પર આવેલ ચ-૨ અને ચ-૩ જંકશન પર ટ્રાફીક જામની સમસ્યાને હલ કરવા માટે અને ગાંધીનગરની સુંદરતામાં ઘટાડો ન થાય તે રીતે નવી ડીઝાઇનના બે અંડરપાસ નિર્માણને … Read More

Surat Crime Branch: સુરત ક્રાઇમ બ્રાન્ચ માથાભારે વોન્ટેડ લાલુજાલિમ અને નિકુંજ ચૌહાણ ને યુપી થી ઉંચકી લાવી

Surat Crime Branch: ગુજ્સીટોકના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત લાલુ જાલિમ અને તેના સાગરિતની ડી.સી.બી પોલીસે ધરપકડ કરી છે એહવાલ: અનિલ વનરાજ સૂરત, ૦૭ જુલાઈ: Surat Crime Branch: ગુજ્સીટોકના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત … Read More

Jamnagar: સફાઈ કર્મચારીઓના ઉત્કર્ષ માટે જામનગર ખાતે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજના પવારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

Jamnagar: સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજનાબેન પવારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી અમદાવાદ, ૦૭ જુલાઈ: Jamnagar: સફાઇ કર્મચારીઓના ઉત્કર્ષ હેતુ સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજનાબેન પવારના અધ્યક્ષસ્થાને કલેકટર … Read More

Weather update: આ તારીખથી વરસાદનું ગુજરાતમાં આગમન, હવામાન વિભાગે કરી આગાહી

Weather update: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે જયારે તા.૧૧મી જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે ગાંધીનગર, 07 જુલાઇઃ Weather update: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત … Read More

Ahmedabad Rathyatra: આખરે રૂપાણી સરકારે રથયાત્રા મામલે આજે સૌથી મહત્વનો નિર્ણય કર્યો, ગાઇડલાઇનનું પાલન કરવાનું આપ્યુ સૂચન

Ahmedabad Rathyatra: આજે રથયાત્રાના આયોજન અંગે કેબિનેટ બેઠકમાં મહત્વની ચર્ચા કરાઇ અમદાવાદ, 07 જુલાઇઃ Ahmedabad Rathyatra: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ભક્તોથી લઇને … Read More

job recruitment in ONGC: અલગ અલગ પદ પર થઈ રહી છે ભરતી, અરજી કરવા માટેનો આજે છે છેલ્લો દિવસ

job recruitment in ONGC: જાહેર કરાયેલા નોટિફિકેસન અનુસાર કુલ 31 પદો પર ભરતી થવાની છે કામની ખબર, 07 જુલાઇઃjob recruitment in ONGC: Oil and Natural Gas Corporation Limitedમાં અલગ અલગ … Read More

SSIT: શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા રથયાત્રા-રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા અભૂતપૂર્વ પ્રયાસ

SSIT: 144 મી રથયાત્રા કાર્યક્રમનું આયોજન કર્યુ જેમાં સંસ્થાના 1500 થી વધુ વિદ્યાર્થી અને સાથે 200 થી વધુ સ્ટાફ મિત્રો દ્વારા સમાજના 35000 થી વધુ વ્યક્તિઓ ના સંપર્ક કરી ભગવાન … Read More

Remarriage: હાઇકોર્ટનો પુનઃલગ્નને લઇને લીધો મોટો નિર્ણય, વાંચો વિગત

Remarriage: હાઇકોર્ટે કહ્યું કે પતિના મૃત્યુ બાદ જો મહિલા પુનર્લગ્ન કરે અને તે સંપૂર્ણ રીતે સાબિત થઇ જાય તો દિવંગત પતિની સંપત્તિ પર તેનો અધિકાર ખતમ થઇ જાય છે નવી … Read More