Nal Se Jal Yojana: આઝાદી બાદ પ્રથમવાર ધોલેરા તાલુકાના મહાદેવપુરા ગામના ગ્રામજનોને મળી ‘નલ સે જલ’ની ભેટ

Nal Se Jal Yojana: ‘નલ સે જલ’ યોજના અંતર્ગત મહાદેવપુરા ગામને ૧૦૦ ટકા નળ જોડાણથી આવરી લેવાયું અમદાવાદ, 09 મેઃ Nal Se Jal Yojana: ‘જળ એ જ જીવન છે’. શુદ્ધ … Read More

Cyclotron Project: રાજ્યમાં કેન્સરના દર્દીઓને રેડિયો એક્ટિવ સારવારમાં વધુ સુવિધા મળશે

Cyclotron Project: ધ ગુજરાત કેન્સર એડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા ૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ, 09 મેઃ Cyclotron Project: ધ ગુજરાત કેન્સર … Read More

Uninherited car found in gandhinagar: ગાંધીનગરમાંથી મળી આવી બિનવારસી કાર, જાણો અંદર શું વસ્તુઓ હતી

Uninherited car found in gandhinagar: કારમાંથી દેશી બનાવટના તમંચા, બાર બોર રાઈફલ, ખાલી કાર્ટીઝ, મેમરી કાર્ડ, પેન ડ્રાઇવ, ખાલી કાર્ટીઝ વગેરે મળી આવ્યું ગાંધીનગર, 09 મેઃ Uninherited car found in … Read More

Gujarat Gov Plan: નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ

Gujarat Gov Plan: મહેસાણાના વિજાપુર ખાતે મરચા પાઉડરમાં ભેળસેળના કૌભાડ ઉપર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા: રૂ. ૧૦.૪૫ લાખની કિંમતનો ૩૯૦૦ કિલોગ્રામ જેટલો જથ્થો જપ્ત અમદાવાદ, 08 મેઃ Gujarat … Read More

Important news for farmers: રાયડો પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, વાંચો વિગતે…

Important news for farmers: રાજ્યના ખેડૂતો હવે સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરાવી રૂ.૫૪૫૦ પ્રતિક્વિન્ટલ ટેકાના ભાવે રાયડો વેચી શકશે ગાંધીનગર, 08 મેઃ Important news for farmers: ગુજરાતના ખેડૂતો માટે સરકારે … Read More

Meru Shri Yantra: મેરુ શ્રી યંત્ર ની 32 કિલો ની પ્રતિકૃતિ આજે શક્તિપીઠ અંબાજીધામે પહોંચી

Meru Shri Yantra: મેરુ શ્રી યંત્ર ની 32 કિલો ની પ્રતિકૃતિ આજે 17 માં દિવસે 17 રાજ્ય માં 17 મંદિરો ની યાત્રા પૂર્ણ કરી આજે શક્તિપીઠ અંબાજીધામે પહોંચી અહેવાલઃ કિષ્ણા … Read More

Organ donation: કન્યાદાનનું સ્વપ્ન સેવી રહેલા માતા-પિતાએ બ્રેઇન્ડેડ દીકરીનું અંગદાન કર્યું

Organ donation: નર્સિંગમા અભ્યાસ કરતી એકની એક વ્હાલસોયી દીકરી કિંજલ બ્રેઇનડેડ થતા માતા-પિતાએ અંગદાનનો નિર્ણય કર્યો અમદાવાદ, 06 મેઃ Organ donation: દીકરી વ્હાલનો દરિયો….માતા-પિતા માટે દીકરી માટેનો વ્હાલ અને વાત્સલ્ય … Read More

Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ગુજરાતનાં લાખો પરિવારોને મળ્યું ‘પોતાના સપનાનું ઘર’

Pradhan Mantri Awas Yojana: ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ ગાંધીનગર, 6 મે: Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ … Read More

Agrawal Business fair: અમદાવાદમાં યોજશે અગ્રવાલ વિકાસ મહાસભા ગુજરાતનો મેગા વેપાર મેળો

Agrawal Business fair: પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ યુવાનો ને માર્ગદર્શન આપશે. અંબાજી, 06 મેઃ Agrawal Business fair: અગ્રવાલ વિકાસ મહાસભા એ ગુજરાતમાં સ્થાયી થયેલા અગ્રવાલ પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી રાજ્ય … Read More

International midwife day: નવી સિવિલ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય મિડવાઇફ દિવસની ઉજવણી

International midwife day: નર્સ પ્રેકિટસ ઈન મિડવાઈફ(એનપીએમ) પ્રોગ્રામના પ્રારંભથી ગુજરાતમાં સિઝેરીયનનું પ્રમાણ ૮ ટકા ઘટ્યું છેઃ ડો.સંધ્યાબેન છાસટીયા સુરત, 05 મેઃ International midwife day: ૫ મે-‘આંતરરાષ્ટ્રીય મિડવાઈફ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે … Read More