મહત્વનો નિર્ણયઃ GPSC પાસ 162 તબીબો (162 physicians permanent)ને કાયમી ડોક્ટર તરીકે નિમણૂંક અપાશે, વાંચો સંપૂર્ણ અહેવાલ

આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય 162 physicians permanent: જી.પી.એસ.સી પાસ ૧૬૨ તબીબોને કાયમી ડૉકટર તરીકે નિમણૂક અપાશે: નાયબ મુખ્યમંત્રીનીતિનભાઈ પટેલ અહેવાલ: દિલીપ ગજજર ગાંધીનગર, ૩૧ મે: 162 physicians permanent: નાયબ મુખ્યમંત્રી … Read More

મ્યુકરમાઇક્રોસિસની સારવાર માટે વપરાતા ઇન્જેક્શન(Amphotericin B)નો જથ્થો આજે મોડી રાત્રે ગુજરાત આવશે, જાણો શું કહ્યું સીએમ રુપાણીએ?

Amphotericin B: રાજ્યમાં આ Mucormycosis રોગ ના દરદીઓને રાજ્યમાં પૂરતી દવાઓ ઇન્જેક્શન સરળતાથી મળી રહે તે માટે સમગ્ર આરોગ્ય તંત્રને મુખ્યમંત્રી એ પ્રેરિત કર્યું છે અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, … Read More

Corona Vaccination: હવે કોવિશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે રહેશે 12-16 સપ્તાહનું અંતર, કેન્દ્રએ આપી મંજૂરી- વાંચો વધુ વિગત

નવી દિલ્હી, 14 મેઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે. મહત્વનું છે કે ગુરૂવારે સરકારી સમૂહ એનજીએજીઆઈએ કેન્દ્ર સરકારને કોવિશીલ્ડ વેક્સિન(Corona Vaccination)ના બે ડોઝ વચ્ચે અંતર વધારવા માટે ભલામણ … Read More

Maharashtra: महाराष्ट्र में अब ब्लैक फंगल बीमारी का कहर, अब तक आये इतने मामले

Maharashtra: कोरोना से ठीक होने के बाद राज्य में 2 हजार से अधिक लोग ब्लैक फंगल का शिकार हो गये है। मुंबई, 12 मई: Maharashtra: महाराष्ट्र में कोरोना वायरस के … Read More

India corona: देश में कोरोना रिकार्ड 24 घंटे में 2767 लोगों की मौत

India corona: पिछले 24 घंटे में 3 लाख 49 हजरा 691 मामले दर्ज हुए है। अहमदाबाद, 25 अप्रैल: India corona: देश में कोरोना वायरस के एक दिन में स साढ़े … Read More

Corona vaccine: 18 વર્ષથી વધારે વયના લોકો માટે આ તારીખથી ઓનલાઇન રજીસ્ટેશન શરુ…વાંચો સંપૂર્ણ માહિતી

18 વર્ષથી વધુ ઉંમરના લોકો રસી(Corona vaccine) મૂકાવવા માટે 24 એપ્રિલથી કોવિન એપ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે નવી દિલ્હી, 22 એપ્રિલઃ દેશમાં ઝડપથી વધી રહેલા કોરોનાના ગ્રાફ પર લગામ … Read More

India Corona Update: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,846 દર્દીઓ નોંધાયા

નવી દિલ્હી, 21 માર્ચઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના(India Corona Update)ના નવા 43,846 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 197 લોકોએ એક જ દિવસમાં જીવ ગુમાવ્યા છે. જે … Read More

સ્વાસ્થ્યમંત્રી(health minister) હર્ષવર્ધને રસી લેનારા લોકોને કરી અપીલઃ સક્ષમ હોય તો પૈસા આપીને રસી લો…!

નવી દિલ્હી, 02 માર્ચઃ ગઇકાલથી રસીકરણનો બીજો તબક્કો શરુ થઇ ગયો છે. ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પણ રસી લઇ લીધી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે કોરોના વેક્સિન બજારમાં સામાન્ય માણસો … Read More

Emergency meeting:દેશમાં કોરોનાના વધતા કેસોના કારણે સરકારની ચિંતામાં વધારો, પીએમઓએ બોલાવી તાત્કાલીક બેઠક

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરીઃ દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક આવેલા ઊછાળાથી કેન્દ્ર સરકારની ચિંતા વધી ગઈ છે. કોરોનાના કેસ વધતાં વડાપ્રધાન કચેરી (પીએમઓ)એ મંગળવારે ઈમર્જન્સી બેઠક(Emergency meeting) બોલાવી હતી. … Read More

કોરોના વેક્સીન લેનાર 55 વર્ષીય મહિલા હેલ્થ વર્કરનું મોત, રસીની આડઅસર થઇ હોવાનો પરિવારનો આરોપ- સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો ખુલાસો

અમદાવાદ, 23 જાન્યુઆરીઃ કોરોના મહામારી વચ્ચે દેશની અંદર રસીકરણ અભિયાનની શરુઆત થઇ ચુકી છે. આ બધા વચ્ચે ગુરુગ્રામની અંદર કોરોના વેક્સિન લગાવ્યાના 6 દિવસ બાદ એક મહિલા સ્વાસ્થ્યકર્મીનું મોત થયું … Read More