Hindu calendar-Tithi: આ તારીખથી ગુજરાતમાં શ્રાવણ મહિનો શરુ- વાંચો તિથિ-તહેવાર અને શિવપૂજાનું કેલેન્ડર

Hindu calendar-Tithi: શ્રાવણ પહેલાં હરિયાળી અમાસના દિવસે રવિપુષ્યનો સંયોગ રહેશે, શિવ પૂજા માટે 9 દિવસ ખાસ રહેશે ધર્મ ડેસ્ક, 31 જુલાઇઃ Hindu calendar-Tithi: 9 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થશે. શ્રાવણનો … Read More

mohan bhagwat: હિંદુ-મુસ્લિમોને લઈ મોહન ભાગવતનું નિવેદન- તમામ ભારતીયોના DNA એક છે, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય!

mohan bhagwat: આરએસએસ પ્રમુખએ કહ્યુ કે એકતાના આધારે રાષ્ટ્રવાદ અને પૂર્વજોનો ગૌરવો હોવો જોઈએ. તેણે કીધુ કે હિંદું-મુસ્લિમ સંઘર્ષનો એકમાત્ર સમાધાન સંવાદ છે. ન કે વિસંવાદ. નવી દિલ્હી, 05 જુલાઇઃ … Read More

Vastu tips: કારમાં આ વસ્તુ રાખવાથી પોઝિટિવિટી હંમેશા કાયમ રહેશે, વાંચો આ ખાસ ઉપાય

વાસ્તુ શાસ્ત્ર(Vastu tips)માં આપવામાં આવેલા કેટલાક ઉપાયોને અપનાવીને તમે તમારા વાહનમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જા ક્રિએટ કરી શકો છો. જ્યોતિષ ડેસ્ક, 09 જૂનઃ વાસ્તુ શાસ્ત્ર(Vastu tips) અનુસાર તમારી … Read More

અખાત્રીજ(akshaytrutiya)નું મહત્વઃ ખેડૂતો માટે ખાસ છે આજનો દિવસ, વાંચો વિગતે

ધર્મ ડેસ્ક, 13 મેઃ અખાત્રીજ(akshaytrutiya)નો મહિમા ત્રેતા યુગથી છે. જી, હાં વૈશાખ શુક્લ ત્રીજ મંગલ અને અક્ષય ફળ આપનાર હોવાથી આ દિવસને અક્ષય તૃતીયા અથવા “અખાત્રીજ” કહે છે. આ દિવસે … Read More

Parshuram jayanti: આજના પર્વેે વાંચો, ભગવાન પરશુરામના જન્મની દંતકથાઓ

ધર્મ ડેસ્ક, 14 મેઃParshuram jayanti: પરશુરામ ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર છે, એટલે તેમની ઉપાસ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. વૈશાખ સુદ પક્ષ બીજના દિવસે પરશુરામ જયંતી(Parshuram jayanti) છે.. શાસ્ત્રોમાં … Read More

નેપળમાં મળી આવેલો સોનેરી રંગનો કાચબો(golden Tortoise), જેને લોકો માને છે ભગવાન વિષ્ણુનો અવતાર- વાંચો આ અહેવાલ

ધર્મ ડેસ્ક, 10 મેઃ દુનિયાભરમાં કંઈક અનોખું જોવામાં આવે ત્યારે તે ચર્ચાનો વિષય બને છે. તેમાં પણ જો તે ધર્મ સાથે જોડાયેલું હોય, તો લોકોની આસ્થા પણ તેની સાથે જોડાઈ … Read More

લવ જેહાદઃ ગુજરાતમાં ધર્મ પરિવર્તન(Love jehad) પ્રવૃત્તિ બનશે બિનજામીન પાત્રગુનો, આ કલમોમાં થયો ફેરફાર- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 27 માર્ચઃ લવ જેહાદ(love jehad) કરનારાઓ દ્વારા યુવતીઓને સારી જીવન શૈલીની લાલચ આપીને, બળ વાપરીને કે પછી ગેરરજૂઆત કે અન્ય કપટયુક્ત રજૂઆતના માધ્યમથી ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ પર બ્રેક લગાવવા માટે … Read More

Vastu tips: આ વારે તુલસી ક્યારે દીવો કરવો માનવામાં આવે છે શુભ

જ્યોતિષ ડેસ્ક, 04 માર્ચઃ Vastu tips: પુરાણોમાં તુલસીના છોડને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે અને આ છોડને પૂજનીય માનવામાં આવે છે. આ છોડને ઘરે રાખવાથી જીવનમાં સુખ-શાંતિ રહે છે અને … Read More

સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદોઃ જીવનસાથીના માન-સન્માનને ઠેસ પહોંચાડવી પણ છે માનસિક ક્રૂરતા, જેના કારણે થઇ શકે છે છૂટાછેડા(divorce)

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃ સુપ્રીમ કોર્ટ શુક્રવારે એક સૈન્ય અધિકારીને તેની પત્ની સાથે છૂટાછેડા (divorce)મંજૂર કરતા કહ્યુ હતું કે, જીવનસાથી વિરુદ્ધ માનહાનિ ફરિયાદ કરવી અને તેના સમ્માનને ઠેસ પહોંચાડવી માનસિક ક્રૂરતા સમાન છે. … Read More