kali chaudas 2021: વાંચો, કાળી ચૌદસનું મહત્વ અને પૂજા કરવાની પદ્ધતિ

kali chaudas 2021: કાલી ચૌદસને નરક ચૌદસ અથવા રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિએ આ દિવસે દેવી કાલીની પૂજા કરવી જોઈએ ધર્મ ડેસ્ક, 03 નવેમ્બરઃ kali chaudas 2021: દિવાળીના … Read More

Kartik Month 2021: આ તારીખથી શરુ થઇ ગયો છે કાર્તિક માસ, ધન-સમૃદ્ધિ મેળવવા માટે જાણી લો આ નિયમો

Kartik Month 2021: 4 મહિનાથી નિદ્રામાં લીન ભગવાન વિષ્ણુ આ મહિને જાગે છે અને એની સાથે જ બધા શુભ કાર્ય શરુ થઇ જાય છે ધર્મ ડેસ્ક, 25 ઓક્ટોબરઃ Kartik Month … Read More

Rohingya refugee camp: બાંગ્લાદેશમાં દુનિયાનો સૌથી મોટો રોહિંગ્યા રિફ્યૂજી કેમ્પમાં અંધાધૂંધ ફાયરીંગ, 7 ના મોત નીપજ્યા- વાંચો વિગત

Rohingya refugee camp: ફાયરીંગમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થઈ. ઢાકા, 22 ઓક્ટોબરઃ Rohingya refugee camp: બાંગ્લાદેશના રોહિંગ્યામાં શુક્રવારે ફાયરીંગ થયુ. … Read More

The importance of Havan: જાણો, ડો.મૌલી રાવલ પાસેથી નવરાત્રીની આઠમ અને નોમ મા થતા હવનનું મહત્વ

The importance of Havan: આપણા પુરાણોમાં પણ આઠમ અને નોમના હવનનું મહત્વ સમજાવવમાં આવ્યુ છે ધર્મ ડેસ્ક, 14 ઓક્ટોબરઃThe importance of Havan: નવરાત્રીનો તહેવાર આવે એટલે સૌ કોઇ આઠમ અને … Read More

Hindu family in Pak need human rights: પાકમાં મસ્જિદમાંથી પાણી ભરવા મુદ્દે હિન્દુ પરિવારને શારીરિક-માનસિક ત્રાસ અપાયો- વાંચો શું છે મામલો?

Hindu family in Pak need human rights: હિન્દુ પરિવારની નજીકમાં આવેલી એક મસ્જિદના નળમાંથી પીવાનું પાણી ભરવાના મુદ્દે સ્થાનિક લોકોએ આખા પરિવારને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો નવી દિલ્હી, 21 સપ્ટેમ્બરઃHindu family … Read More

Naman Munshi: ગુજરાતના પ્રથમ ભારતમાતા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે નીતિન પટેલે ખોટું શું કહ્યું ?- વાંચો સંપૂર્ણ અહેવાલ

Naman Munshi: “મારા શબ્દો લખીને રાખજો…:જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ અને કાયદો છે, જો હિન્દુઓની સંખ્યા ઘટી તો કશું બાકી નહીં રહે”. નાયબ મુખ્યમંત્રી નીતિન … Read More

Lord shri ramlalla: લગભગ 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામ લલ્લા 21 કિલો ચાંદીના ઝૂલામાં બિરાજમાન થયા, જુઓ વિડિયો અને કરો રામજીના દર્શન

Lord shri ramlalla: અગાઉ રામ લલ્લાને લાકડાનાં ઝુલામાં ઝૂલાવવા આવતા હતાં. રામ મંદિર નિર્માણ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ચાંદીનો ઝૂલો લાવવામાં આવ્યો છે. રક્ષાબંધનના તહેવાર સુધી ભગવાન શ્રી … Read More

NAG PANCHAMI: આજના દિવસે નાગ-દેવતાની પૂજા કેમ કરવામાં આવે છે ?

NAG PANCHAMI: શ્રાવણ વદી પાંચમ એટલે “નાગ પંચમી ધર્મ ડેસ્ક, 13 ઓગષ્ટઃ NAG PANCHAMI: શ્રાવણ વદી પાંચમ એટલે “નાગ પંચમી.”બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને બાજરીની … Read More

Sravan gauri puja: શ્રાવણના સોમવારની જેમ મંગળવાર પણ ખાસ, આ દિવસે ગૌરી પૂજા વિના શિવપૂજાનું ફળ મળી શકતું નથી- વાંચો અહેવાલ

Sravan gauri puja: શ્રાવણ મહિનાના દરેક સપ્તાહની શરૂઆત 2 દિવસ ભગવાન શિવ અને પાર્વતીને સમર્પિત હોય છે ધર્મ ડેસ્ક, 10 ઓગષ્ટઃ Sravan gauri puja: ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 9 ઓગસ્ટ, સોમવારથી … Read More

Mob attacks Hindu temple in Pakistan: પાકિસ્તાનમાં હિન્દુ મંદિર ઉપર અમુક મુસ્લિમ કટ્ટરવાદીઓએ હુમલો કરી, જાણો શું કહ્યું પાક સરકારે?

Mob attacks Hindu temple in Pakistan: હિન્દુ મંદિર પર હુમલાના મુદ્દે ભારતે દિલ્હી સ્થિત રાજદૂતને સમન્સ પાઠવીને ખુલાસો માંગ્યો, તો પાક. સરકારે તપાસનો આદેશ આપ્યો લાહોર, 06 ઓગષ્ટઃ Mob attacks … Read More