12 to 18 year corona vaccine: ટૂંક સમયમાં જ 12થી 18 વર્ષના બાળકોને મળશે આ કંપનીની કોરોનાની રસી- વાંચો સંપૂર્ણ વિગત

12 to 18 year corona vaccine: ભારતીય દવાની કંપની ઝાયડસ કેડિલા તરફથી વિકસિત નવી કોરોના વેક્સિન ટૂંક સમયમાં જ દેશમાં 12થી 18 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ થશે નવી … Read More

કોરોના ડેલ્ટા વેરિઅન્ટના વધતા કેસને લઇ WHOએ કરી ખાસ અપીલ, કહ્યું- વેક્સિન લીધા બાદ પણ માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો- વાંચો વિગત

નવી દિલ્હી, 26 જૂનઃ વિશ્વભરમાં કોરોના ડેલ્ટા વેરિઅન્ટના ફેલાવાને કારણે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ અપીલ કરી છે કે જેમણે રસીના બંને ડોઝ લીધા છે તેઓએ માસ્ક પહેરવાનું બંધ … Read More

Sonu sood: સોનુ સૂદે ગ્રામીણ લોકોને વેક્સિન રજિસ્ટ્રેશન માટે લોન્ચ કરી આ ખાસ એપલિકેશન, સાથે આપ્યો આ સંદેશ – જુઓ વીડિયો

Sonu sood: સોનુ સૂદે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, ‘કવરેજ’ વેક્સિન રજિસ્ટ્રેશનની રૂરલ-સ્પેસિફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સહાય પૂરી પાડે છે. બોલિવુડ ડેસ્ક, 26 જૂનઃ બોલિવુડના એક્ટર … Read More

Flight cancelled: અમદાવાદથી એર ઇન્ડિયાની ૬ ઇન્ટરનેશનલ, ૩ ડોમેસ્ટિક ફ્લાઇટ આ મહિના સુધી કેન્સલ કરવામાં આવી, આ કારણે લેવાયો નિર્ણય

અમદાવાદ, 26 જૂનઃFlight cancelled: કોરોનાની બીજી લહેરમાં અમદાવાદથી અનેક ડોમેસ્ટિક ફલાઇટોને  મુસાફરો ન મળતા અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત વિદેશથી ભારતની ફ્લાઇટ પર પણ પ્રતિબંધ … Read More

સરકારી ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક થાય તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી(Manish doshi)એ સરકારે પાસે માંગ્યા જવાબ

• ૨૦૧૮માં પંચાયત તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ અરજીઓ રદ્દ કરતી રાજ્ય સરકાર• તલાટી – કલાર્કની જગ્યાઓ માટે ગુજરાતના યુવાન – યુવતીઓ પાસેથી ૨૦ કરોડ રૂપિયા ફોર્મ … Read More

Religious conversion case: એટીએસએ કર્યો મોટો ખુલાસોઃ આ વિસ્તારની યુવતીઓનું બ્રેઈન વોશ કરવું સરળ, 33 છોકરીઓ બની શિકાર

કાનપુર, 26 જૂનઃ ધર્માંતરણ(Religious conversion case) મામલે એટીએસ દ્વારા વધુ એક ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસને આરોપીઓ પાસેથી ધર્માંતરણનો શિકાર બનેલી 33 યુવતીઓની યાદી મળી છે જેમાં મોટા ભાગની યુવતીઓ … Read More

Ayodhya vikas yojana: અયોધ્યા એક આધ્યાત્મિક કેન્દ્ર, વૈશ્વિક પર્યટન હબ અને એક સ્થાયી સ્માર્ટ સિટીના રુપમાં વિકસિત થશેઃ પીએમ મોદી

નવી દિલ્હી, 26 જૂનઃAyodhya vikas yojana: અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આશરે 1.5 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં અયોધ્યાના વિકાસ કાર્યોનું વિઝન ડોક્યુમેન્ટ … Read More

અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોરોના વેક્સિન સેન્ટર શરુ કરાયુ, તો આ વિસ્તારમાં વેક્સિનેશન (vaccination) વિશે જાગૃતિ ન હોવાથી કામગીરી નબળી

અમદાવાદ, 26 જૂનઃvaccination: કોરોનાની વેક્સિન મળ્યા બાદ દેશના તમામ રાજ્યોમાં વેક્સિનેશનનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. નાગરિકો પણ વેક્સિનેશનની પોતાની ફરજ સમજીને લઇ રહ્યાં છે. તે સાથે સરકાર પણ વેક્સિનેશન … Read More

હેલ્થ ટિપ્સઃ શરીરમાં ઓકિસજન(oxygen)ની માત્રા જાળવી રાખવા, આ બાબતોનું ધ્યાન રાખવું જરુરી- વાંચો વિગત

હેલ્થ ડેસ્ક, 26 જૂનઃoxygen: જીવન જીવવા માટે ઓક્સિજન(oxygen) ખૂબ જ મહત્વનું છે. પરંતુ ઓક્સિજનનું મહત્વ કોવિડના દિવસોમાં જ્યારે તેની અછત સર્જાઇ ત્યારે વધુ સમજાયું છે. હવે પ્રશ્ન એ થાય છે … Read More

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર(Siddhivinayak temple) ખાતે 16,000 લિટર ઘીની નીલામી કરશે, આ કારણે ઘીનો ઉપયોગ ઘટયો! જાણો વિગત

ધર્મ ડેસ્ક, 26 જૂનઃ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર(Siddhivinayak temple) ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા 16,000 લિટર શુદ્ધ ઘીની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ હવે … Read More