“એક વાત મહાત્માની” અંક:૨૭ ગાંધીજીનું અર્થશાસ્ત્ર
મહાત્મા ગાંધીજીએ સામાજિક, રાજકીય સુધારણા માટે તો પોતાના વિચારો રજુ કર્યા છે. જેની સાથે તેમણે આર્થિક વિચારોથી પણ વિશ્વને આપ્યા. ગાંધીજીનાં આર્થિક વિચારો સીધા અને સરળ હતા ગાંધીજીનાં આર્થિક વિચારો … Read More