Central Employees: કેન્દ્રના કર્મચારી અને પેન્શનર્સને સરકાર તરફથી દિવાળીની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

Central Employees: કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. નવી દિલ્હી, 21 ઓક્ટોબરઃCentral Employees: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ … Read More

Covid vaccine: આજે સ્વર્ણિમ ઈતિહાસ રચશે ભારત! 100 કરોડ વેક્સિન ડોઝનો આંકડો થશે પાર- મુખ્યમંત્રીએ આરોગ્ય સેવા કર્મીઓને આપી શુભેચ્છા

Covid vaccine: કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું- આ સોનેરી પ્રસંગના સહભાગી બનવા માટે હું એ નાગરિકોને વિનંતી કરૂ છું જેમને વેક્સિન લગાવવાની છે. તેઓ તરત જ વેક્સિન લઈને દેશની આ ઐતિહાસિક … Read More

Kushinagar Airport: PM મોદીએ કર્યું કુશીનગર એરપોર્ટનું ઉદ્ઘાટન, વડાપ્રધાને કહ્યું-ભારત બૌદ્ધ સમાજની આસ્થા-શ્રદ્ધાનું કેન્દ્ર છે

Kushinagar Airport: વડાપ્રધાને જણાવ્યું કે, એરપોર્ટના કારણે ફક્ત પર્યટનને પ્રોત્સાહન જ નહીં મળે, તેનાથી ખેડૂતો, પશુપાલકો, નાના બિઝનેસમેન વગેરેને પણ ફાયદો થશે. નવી દિલ્હી, 20 ઓક્ટોબરઃ Kushinagar Airport: વડાપ્રધાન નરેન્દ્ર … Read More

Owaisi targeted PM Modi: ઓવૈસીએ પીએમ મોદી પર નિશાન સાંધ્યા, કહ્યું- નવ જવાનો મરી ગયા અને તમે પાકિસ્તાન સાથે ટી-20 મેચ રમાડો છો!

Owaisi targeted PM Modi: કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની આતંકીઓ દ્વારા થઈ રહેલી હત્યાના પગલે દેશમાં પણ માંગ ઉઠી રહી છે કે, ટી 20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતે મેચ રદ કરવી જોઈએ … Read More

Nitin patel meet PM modi: નીતિન પટેલની દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે ઓચિંતી મુલાકાત કરી, કેન્દ્ર સરકાર તરફથી મળી શકે છે જવાબદારી

Nitin patel meet PM modi: આ મુલાકાત બાદ નીતિન પટેલે મોદી સાથેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા નવી દિલ્હી, 19 ઓક્ટોબરઃNitin patel meet PM modi: ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી … Read More

Big decision of the indian government: ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાં કામદાર પ્રવાસીઓને સેનાના કેમ્પમાં રાખવાનો આપ્યો આદેશ- વાંચો વિગત

Big decision of the indian government: હવે ભારત સરકારે મહત્વનો નિર્ણય જારી કર્યો છે જે પ્રમાણે હવે નક્કી કર્યું છે કે કાશ્મીરમાં કામ કરતા પ્રવાસી મજૂરો અને અન્ય કામદારોને પોલીસ … Read More

5 days off kevadia for tourists: PM મોદીના આગમનને લઇને 28 ઓક્ટો.થી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો બંધ રહેશે

5 days off kevadia for tourists: 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી ભરુચ, 17 ઓક્ટોબરઃ … Read More

Mann ki baat: મન કી બાત માટે નાગરિકોને તેમના વિચારો શેર કરવા આમંત્રણ આપ્યું

Mann ki baat: પ્રધાનમંત્રીએ 24 ઓક્ટોબર, 2021ના રોજ મન કી બાત માટે નાગરિકોને તેમના વિચારો શેર કરવા આમંત્રણ આપ્યું નવી દિલ્હી, ૧૬ ઓક્ટોબર: Mann ki baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન … Read More

Dedicating seven new defence companies: દશેરાના દિવસે પીએમ મોદીએ હથિયાર બનાવતી સાત નવી કંપનીઓ દેશને સમર્પિત કરી

Dedicating seven new defence companies: સાત નવી કંપનીઓની શરૂઆત આ જ કામોનો હિસ્સો છે. આ નિર્ણય છેલ્લા 25 વર્ષથી અટકયો હતો. સાત કંપનીઓ આવનારા સમયમાં ભારતની તાકાતનો આધાર બનશે નવી … Read More

APJ Abdul kalam birth anniversary: મિસાઈલ મેન ડૉ. અબ્દુલ કલામને પીએમ મોદીએ કર્યા નમન, તસ્વીર પણ શેર કરી- વાંચો શું લખ્યુ વડાપ્રધાને?

APJ Abdul kalam birth anniversary: ભારતના 11મા રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની આજે જયંતિ નવી દિલ્હી, 15 ઓક્ટોબરઃ APJ Abdul kalam birth anniversary: ભારતના 11મા રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની … Read More