Narmada Dam Update: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના પાવન જળરાશિ ના વધામણાં જળ પૂજન કરીને કર્યા

Narmada Dam Update: સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળરાશિ ના વધામણાં જળ પૂજન કરીને કર્યા હતા. નર્મદા, 17 સપ્ટેમ્બર: Narmada Dam Update: વડાપ્રધાન નરેન્દ્ર … Read More

Narmada Dam Overflow: સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો, 23 દરવાજા ખોલાવાયા…

Narmada Dam Overflow: રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 5,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું અમદાવાદ, 16 સપ્ટેમ્બરઃ Narmada Dam Overflow: સરદાર સરોવર નર્મદા ડેમ બપોરના 3 કલાકે; પાણીની સપાટી- 136.88 મીટરમહત્તમ … Read More

Narmada Dam Overflow : ભરૂચમાં નર્મદાના જળસ્તર ભયજનક સપાટી નજીક, 300 લોકોને સ્થળાંતર કરાયું, શાળામાં રજા જાહેર

Narmada Dam Overflow : નર્મદા કાંઠાના 7 ગામો તથા દેવ અને નર્મદા ડેમમાંથી પાણી વડોદરાના 19 ગામ એલર્ટ પર મૂકાયા ભરુચ, 17 ઓગષ્ટઃ Narmada Dam Overflow : નર્મદાના જળસ્તર ભયજનક … Read More

Narmada Dam Overflow: નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, 23 દરવાજા ખોલી દેવાતા પાણીનું લેવલ વધ્યું

Narmada Dam Overflow: 23 ગેટ ખોલી 80,000 ક્યુસેક અને રિવરબેડ પાવરહાઉસથી 44000 ક્યુસેક મળી કુલ 1,24,000 ક્યુસેક પાણી અત્યાર સુધી છોડાયું ભરુચ, 14 ઓગષ્ટઃ Narmada Dam Overflow: સવારે નર્મદા ડેમની … Read More