કુમકુમ મંદિર દ્રારા પ્રજાસત્તાક દિન નિમિત્તેઃ ભારત જીતશે કોરોના હારશેના સંદેશ સાથે 15 X 9 ફૂટનું વિશાળ ત્રિરંગનું માસ્ક બનાવ્યા

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ તા. ર૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ દ્રારા 15 X 9 ફૂટનું વિશાળ ત્રિરંગનું માસ્ક બનાવવામાં આવ્યું હતું. જેની … Read More

કુમકુમ મંદિર દ્રારા ધનુર્માસની ઉજવણીમાં ભગવાન સમક્ષ ધાર્મિક ગ્રંથો અને લેપટોપ આદિ વસ્તુઓ મૂકીને કરવામાં આવી!

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ મણીનગર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્રારા ધનુર્માસની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ,ધનુમાસ ચાલતો હોવાથી દરરોજ સવારે ૭ – ૦૦ થી ૮ -૦૦ સ્વામિનારાયણ … Read More

કુમકુમ મંદિર દ્રારા સદ્ગુરુ સમર્પણ મહોત્સવ નો પ્રારંભ..

મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે ઓનલાઈન બીજા દિવસે પણ ઉજવણી કરવામાં આવી. રંગબેરંગી રોશનીથી શણગારેલા ફાઉન્ટેનમાં જળની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિશિષ્ટ દર્શન કરાવવામાં આવ્યા. … Read More

કુમકુમ મંદિર ખાતે 21 ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવ્યું

શરદપૂર્ણિમા મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો. કુમકુમ મંદિર દ્રારા ઓનલાઈન ઉજવણી નો પ્રારંભ થયો. ર૧ ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવ્યું અને મહંત સ્વામીએ … Read More