રાજકોટ પોલીસ કમિશનર ઉત્તરાયણને લઇને જાહેર કરી ગાઇડલાઇન, કહ્યું- પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખે તો દંડ થશે

રાજકોટ,19 ડિસેમ્બરઃ ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાતિનો તહેવાર ગુજરાતી ખૂબ જ હોંશેથી ઉજવે છે, નવા વર્ષના આ તહેવારને પણ લોકો પહેલાની જેમ માણી નહીં શકે. તેનું કારણ ફક્ત કોરોના જ છે. … Read More