માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે

ગાંધીનગર, ૧૧મે ૨૦૨૦ આવતીકાલ – મંગળવારે અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ થશે▪માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ▪યાત્રીકો અને તેમને મૂકવા આવનારા વાહન ચાલકોની અવર-જવર કન્ફર્મ ઇ-ટિકીટ પર કરવા દેવાશે … Read More

પશ્ચિમ રેલ્વે દ્વારા પ્રવાસી શ્રમિકો ને ટ્રેક પર ન ચાલવા અપીલ

અમદાવાદ, ૧૦ મે ૨૦૨૦ પશ્ચિમ રેલ્વેએ પ્રવાસી શ્રમિકો ને પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને રેલ્વે ટ્રેક પર ન ચાલવા અપીલ કરી છે. પશ્ચિમ રેલ્વે દ્વારા જારી કરવામાં આવેલી અડવાઈજરી માં જણાવાયું … Read More

पश्चिम रेलवे द्वारा प्रवासी श्रमिकों से पटरी पर नहीं चलने की अपील

मुम्बई, 10 मई 2020पश्चिम रेलवे ने प्रवासी श्रमिकों से उनकी खुद की सुरक्षा के मद्देनजर रेल की पटरी पर नहीं चलने की अपील की है। पश्चिम रेलवे द्वारा जारी एडवाइजरी … Read More

सामाजिक जागरूकता और प्रोत्साहन के नये पहलुओं के साथ पश्चिम रेलवे का मिशन डिस्ट्रिब्यूशन हुआ और अधिक सार्थक

मुम्बई, 08 मई 2020 पश्चिम रेलवे के 6 मंडलों में 41 दिनों से चल रहा सेवा अभियान “मिशन फूड़ डिस्ट्रिब्यूशन”, अब सामाजिक जागरूकता और प्रोत्साहन के नये पहलुओं के साथ … Read More

લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલવેએ ગ્રાહકો ને સ્માઇલ સાથે આપી સેવા 3258 રેક્સ ના લોડીંગ દ્વારા 6.14 મિલિયન ટન જરૂરી વસ્તુઓ સાથે

દેશ માં  22 માર્ચ, 2020 થી સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં, પશ્ચિમ રેલ્વેએ7 મે, 2020 સુધી 3258 રેક લોડ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે, જેમાંપીઓએલ-361, ખાતર -402, મીઠું -186, ફૂડગ્રેન -13, … Read More

લોકડાઉન દરમિયાન છેલ્લા 45 દિવસ દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા તેની પાર્સલ સ્પેશિયલ ટ્રેનો થી 26 હજાર ટન આવશ્યક સામગ્રીનું પરિવહન

અમદાવાદ, ૦૭ મે ૨૦૨૦ જીવલેણ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે જાહેર કરાયેલા લોકડાઉનના પગલે, પશ્ચિમ રેલ્વેના વિવિધ વિભાગોના કર્મચારીઓ તેમની અનુકરણીય સેવાઓ દ્વારા આશ્ચર્યજનક ધૈર્ય અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. નોંધનીય … Read More

पश्चिम रेलवे और आईआरसीटीसी के “मिशन फूड़ डिस्ट्रिब्यूशन” से पिछले 40 दिनों में 4.90 लाख ज़रूरतमंद लाभान्वित

मुम्बई, 07 मई 2020 पिछले 40 दिनों से COVID 19 महामारी के इस सबसे कठिन समय के दौरान, पश्चिम रेलवे और IRCTC ज़रूरतमंद व्यक्तियों को “मिशन फूड़ डिस्ट्रिब्यूशन” के अंतर्गत … Read More

પશ્ચિમ રેલ્વેના અને IRCTC “મિશન ફુડ ડિસ્ટ્રિબ્યુશન” દ્વારા
છેલ્લા 40 દિવસમાં 4.90 લાખ જરૂરિયાતમંદોને લાભ

કોવિડ 19 રોગચાળાના આ મુશ્કેલ સમય દરમિયાન છેલ્લા 40 દિવસથી પશ્ચિમ રેલ્વે અને આઇઆરસીટીસી “મિશન ફુડ ડિસ્ટ્રિબ્યુશન” અંતર્ગત જરૂરીયાતમંદ લોકોને તેમની મૂલ્યવાન સેવાઓ પૂરી પાડે છે. વાણિજય અને આરપીએફ કર્મચારીઓ … Read More

મજુરોને વતનમાં પરત ફરવા માટે “શ્રમિક સ્પેશિયલ ટ્રેન”ની વ્યવસ્થા કરી આપવામાં આવી છે

રાજકોટ જિલ્લાના લાભાર્થી શ્રમિકોના અભિપ્રાયો કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે જેના ભાગરૂપેરાજકોટ શહેરમાં વિવિધ જગ્યાઓ પર કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન પરત ફરવામાટેની વ્યવસ્થા કરવાનો … Read More

લૉકડાઉનને કારણે કર્મચારીઓ ની અછત હોવા છતાં,પશ્ચિમ રેલ્વે આગામી ચોમાસાની સીજન માટે તૈયાર

આગામી ચોમાસા દરમિયાન ટ્રેનોનું સંચાલન અને સરળ કામગીરી ના હેતુ થી પશ્ચિમ રેલ્વે કામગીરી વ્યાપકપણે ચાલી રહી છે. પશ્ચિમ રેલ્વેએ ચોમાસાના વિપરીત સંજોગો હોવા છતાં કામ સતત ચાલુ રાખ્યું છે, … Read More