PM Modi inaugurated Ayodhya Dham Junction Railway Station: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું

PM Modi inaugurated Ayodhya Dham Junction Railway Station: પ્રધાનમંત્રીએ બે નવી અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા અમૃત ભારત ટ્રેનો દોડાવવાનું શરૂ કર્યું અમદાવાદ, 30 ડિસેમ્બરઃ PM Modi … Read More

PM Modi Inaugurated Airport in Ayodhya: પ્રધાનમંત્રીએ અયોધ્યા ધામ ખાતે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું

PM Modi Inaugurated Airport in Ayodhya: પ્રધાનમંત્રીએ અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પર રાખવા પર ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી, 30 ડિસેમ્બરઃ PM Modi Inaugurated Airport in Ayodhya: પ્રધાનમંત્રી … Read More

Amdavad flower show: અમદાવાદ ફ્લાવર શૉ આજથી શરૂ; 15 લાખથી વધુ ફૂલ-છોડ લોકો ને કરશે આકર્ષિત

Amdavad flower show: ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ, 30 ડિસેમ્બર: Amdavad flower show: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર … Read More

Ahmedabad Flower Show: અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોનો પ્રારંભ, જાણો ટિકિટની કિંમત

Ahmedabad Flower Show: સોમથી શુક્ર 50 રૂપિયા ટિકિટ જ્યારે શનિ-રવિ 75 રૂપિયા અમદાવાદ, 29 ડિસેમ્બરઃ Ahmedabad Flower Show: અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. જેમાં પ્રથમ વખત 15 લાખથી વધુ … Read More

2023 Achievement By Ayush Ministry: આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે 2023માં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી

2023 Achievement By Ayush Ministry: આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનાં વિઝન અને ઉદ્દેશોનાં અમલીકરણની પુનઃપુષ્ટિ કરીને વર્ષ 2023માં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે અમદાવાદ, 29 ડિસેમ્બરઃ 2023 Achievement By Ayush … Read More

Waghodia New Municipality: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક નિર્ણય; વાઘોડિયા બનશે નવી નગરપાલિકા

Waghodia New Municipality: વડોદરા જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતો એકત્રિત કરી નવી વાઘોડિયા નગરપાલિકાની રચના થશે વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોનો ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસ ધ્યાને લઈને મુખ્યમંત્રીનો શહેરી જનસુખાકારી … Read More

PM Modi Ayodhya Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરનાં રોજ અયોધ્યાની મુલાકાત લેશે

PM Modi Ayodhya Visit: પ્રધાનમંત્રી અયોધ્યામાં નાગરિક સુવિધાઓમાં સુધારો કરવા અને વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધાઓને વિકસાવવા માટે રૂ. 11,100 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે … Read More

Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાનું સત્ર 01 લી થી 29 ફેબ્રુઆરી સુધી મળશે: પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ

Gujarat Vidhansabha: પંદરમી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર તા.૧લી ફેબ્રુઆરી થી ૨૯ ફેબ્રુઆરી-૨૦૨૪ સુધી મળશે :-પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર, 28 ડિસેમ્બર: Gujarat Vidhansabha: પંદરમી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર તા. ૧લી … Read More

Gujarat Corona Alert: રાજ્યમાં JN.1 વેરિયન્ટના 36 કેસ નોંધાયા, 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ

Gujarat Corona Alert: કોરોનાના JN.1 વેરિયન્ટ થી ચિંતા કરવાની જરૂર નથી,સતર્કતા જરૂરથી રાખીએ :- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલરાજ્યમાં કોરોનાના હાલ 66 એક્ટિવ કેસ અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, 28 ડિસેમ્બર: Gujarat Corona … Read More

Dollor v/s Rupee: શું થાય જો એક ડોલર ની સરખામણીમાં રૂપિયો ભારે પડે?: પૂજા પટેલ

“રૂપિયો ભારે બનાવો”(Dollor v/s Rupee) Dollor v/s Rupee: શું થાય જો એક ડોલર ની સરખામણીમાં રૂપિયો ભારે પડે? લોકો જે ડોલર કમાવવા ઘેટાંના ટોળાની જેમ વિદેશ જવા તનતોડ મહેનત કરે … Read More