રિલાયંસ જિયો ફાઈબરે(jio fiber) લોંચ કર્યો નવો પોસ્ટપેડ પ્લાન, ઈંટરનેટ બોક્સ સાથે ઈંસ્ટૉલેશન પણ મળશે ફ્રી

નવી દિલ્હી, 20 જૂનઃ રિલાયન્સ જિયો ફાઈબર(jio fiber) યૂઝર્સ મટે એક સાથે અનેક નવા પોસ્ટપેડ પ્લાન લઈને આવ્યા છે. આ પ્લાન્સ દર મહિને 399 રૂપિયાથી શરૂ થશે. નવી યોજનાઓ લોંચ … Read More

૧૮ થી વધુ વય જૂથના નાગરિકો માટે નિ: શુલ્ક કોવિડ રસીકરણ(Free vaccination) અભિયાનનો શુભારંભ, કેન્દ્રીય ગૃહમંત્રી શાહે શું કહ્યું? જુઓ વીડિયો

અહેવાલ- અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, 21 જૂનઃ કોરોના રસીકરણ(Free vaccination)ને વધુ વેગવાન બનાવવા સમગ્ર રાજ્યમાં નિ:શુલ્ક કોરોના રસીકરણ અભિયાનનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદ સ્થિત પંડિત … Read More

ચેન્નઈઃ જૂલોજિકલ પાર્ક સુધી કોરોનાની એન્ટ્રી, ડેલ્ટા વૈરિયંટથી સંક્રમિત જોવા મળ્યા 4 સિંહ(lion)- વાંચો સંપૂર્ણ માહિતી

ચેન્નઇ, 20 જૂનઃlion: માણસો પછી અનેક વખત જાનવર પણ કોવિડ-19 થી પોઝીટીવ જોવા મળી ચુક્યા છે. આ જ રીતે ચેન્નઈના અરિગ્ના અન્ના જુલોજિકલ પાર્કમાં નવ સિંહ(lion) 3 જૂનના રોજ કોરોના … Read More

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ(supreme court)માં આપ્યું સોગંદનામું: કોરોના સંક્રમિત મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવા શક્ય નથી..!

નવી દિલ્હી, 20 જૂનઃ સુપ્રીમ કોર્ટ(supreme court)માં દાખલ થયેલી અરજી કે જેમાં કોરોના સંક્રમિત મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની માગણી કરાઈ હતી તે અંગે કેન્દ્ર સરકારે આર્થિક સહાયતા … Read More

યોગ દિવસ પર પ્રધાનમંત્રીનું(PM Addressing) સંબોધન: PM મોદીએ કહ્યું- કોરોના સામેની લડાઈમાં યોગ આશાનું કિરણ, જુઓ વીડિયો

નવી દિલ્હી, 21 જૂનઃ PM Addressing: આજે વિશ્વભરમાં 7મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાઈ રહ્યો છે. એની થીમ યોગ ફોર વેલનેસ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Addressing)એ કાર્યક્રમને સંબોધન કર્યું … Read More

આજે નિર્જળા એકાદશી(Ekadashi): મહાભારત, સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે જાણો ભીમ એકાદશીનું મહત્વ

ધર્મ ડેસ્ક, 21 જૂનઃ નિર્જળા એકાદશી વ્રત જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન સૂર્યોદયથી લઇને બીજા દિવસ એટલે બારસ તિથિના સૂર્યોદય સુધી પાણી પીવામાં … Read More

ગુજરાતમાં Love jehadનો પહેલો કેસ નોંધાયોઃ નામ બદલી નિકાહ કર્યા પછી કહ્યું- બુરખો પહેરવોનો- ચાંદલો નહીં કરવાનો વાંચો સંપૂર્ણ અહેવાલ

વડોદરા, 19 જૂનઃ ગુજરાતમાં ધર્મ સ્વતંત્રતા સુધારા(Love jehad) અધિનિયમનો નવો કાયદો ત્રણ  દિવસ પહેલાં અમલમાં આવ્યા બાદ વડોદરામાં  લવજેહાદનો પહેલો ગુનો નોંધાયો છે.જેમાં હિન્દુ યુવતીને ફસાવી બળાત્કાર ગુજાર્યા બાદ બળજબરીથી … Read More

ગુજરાતના IAS અધિકારી(gujarat cadre ias) ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન, CM રુપાણીએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદ, 19 જૂનઃ ગુજરાત કેડરનાં IAS ઓફિસર ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા (gujarat cadre ias) નું કોરોનાને કારણે નિધન થયું છે. તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા છે.ડો. ગુરુપ્રસાદ મહાપાત્રા છેલ્લાં દોઢ માસથી દિલ્હીની … Read More

ગુજરાતમાં આ તારીખથી રાજ્યભરના વેક્સિનેશન સેન્ટર્સ પર 18 થી 44 ની વયના લોકો માટે walk in vaccination થશે શરૂ- વાંચો વિગતે માહિતી

21 જૂન સોમવારથી બપોરે 3 કલાક પછી સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર્સ પર 18 થી 44 ની વયજૂથના લોકો ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી વોક-ઈન વેક્સિનેશન(walk in vaccination)નો લાભ મેળવી શકશે અગાઉથી રજીસ્ટ્રેશન … Read More

કોરોના સામે હારી ગયા જીવનની રેસ’ફ્લાઇંગ શિખ’, મોડી રાત્રે થયું મિલ્ખા સિંહ(Milkha Singh)નું નિધન

ચંદીગઢ, 19 જૂન: ‘ફ્લાઇંગ શિખ’ ના નામથી જાણિતા પ્રસિદ્ધ વેટરન એથલીટ મિલ્ખા સિંહ (Milkha Singh) અંતે કોરોના વાયરસ સામે જીંદગીની રેસ હારી ગયા છે. તેમણે શુક્રવારે મોડી રાત્રે હોસ્પિટલમાં અંતિમ … Read More