Exam Pay Discussion 2024: રાષ્ટ્રવ્યાપી ચિત્ર સ્પર્ધામાં 60,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

Exam Pay Discussion 2024: આ કાર્યક્રમમાં ભાગ લેવા અને પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવા માટે આતુર, દેશભરના વિદ્યાર્થીઓમાં વ્યાપક ઉત્સાહ અમદાવાદ, 24 જાન્યુઆરીઃ Exam Pay Discussion 2024: પરીક્ષા પે ચર્ચા 2024 સુધી, વિદ્યાર્થીઓમાં પરીક્ષાના … Read More

Kaushal Bhawan Inauguration: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૌશલ ભવનનું ઉદ્ઘાટન કર્યું

Kaushal Bhawan Inauguration: આ અત્યાધુનિક ઓફિસ બિલ્ડીંગ નવી વર્ક કલ્ચરની શરૂઆત કરવા અને સ્કીલ ઈન્ડિયા મિશનને વેગ આપવા માટે સલામત, અનુકૂળ અને કાર્યક્ષમ વાતાવરણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવી અમદાવાદ, … Read More

Ayodhya Darshan BJP Campaign: રામલલાના દર્શનાર્થીઓ માટે ભાજપની ખાસ ભેટ, 1000 રૂપિયામાં કરાવશે દર્શન

Ayodhya Darshan BJP Campaign: આ યોજના 23 જાન્યુઆરીથી શરૂ થશે અને 25 માર્ચ સુધી ચાલશે અમદાવાદ, 24 જાન્યુઆરીઃ Ayodhya Darshan BJP Campaign: રામલલાના અભિષેક બાદ રામ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. … Read More

Ramlala Darshan News: પ્રથમ દિવસે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા રામલલાના દર્શન, પ્રશાસને ઉપાડ્યું આ મોટું પગલું

Ramlala Darshan News: પ્રશાસને 26 જાન્યુઆરી સુધી બહારથી આવતા શ્રદ્ધાળુઓને અયોધ્યા જવા પર રોક લગાવી દીધી અયોધ્યા, 24 જાન્યુઆરીઃ Ramlala Darshan News: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આસ્થાનું પૂર આવ્યું છે. શ્રદ્ધાળુઓની … Read More

Ramlala Darshan: રામલલાનાં દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતાર, ગુંજી ઉઠ્યો જય શ્રીરામ

Ramlala Darshan: સવારે 3 વાગ્યાથી ભક્તો શ્રી રામલલ્લાની પૂજા અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અયોધ્યા, 23 જાન્યુઆરીઃ Ramlala Darshan: રામલલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા … Read More

Parakram Diwas 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પરાક્રમ દિવસનાં સમારોહમાં સહભાગી થશે

Parakram Diwas 2024: કાર્યક્રમ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના વારસાની યાદમાં હશે નવી દિલ્હી, 22 જાન્યુઆરીઃ Parakram Diwas 2024: સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા મહાનુભાવોના યોગદાનને યોગ્ય રીતે … Read More

Ayodhya Ram Mandir: રામ મંદિરથી યુુપીમાં પ્રવાસને મળશે વેગ, આટલા હજાર કરોડની આવકની શક્યતા

Ayodhya Ram Mandir: યુપીની આવકને આનાથી 20 થી 25 હજાર કરોડ રુપિયાનો ફાયદો થઈ શકે છે: Report અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ચાલી રહેલી … Read More

PM Modi Statement: 22મી જાન્યુઆરી કેલેન્ડરની માત્ર તારીખ નથી, તે નવા ‘કાલ ચક્ર’ ની ઉત્પત્તિ છે: પીએમ મોદી

PM Modi Statement: સદીઓની ધીરજ, અગણિત બલિદાન, ત્યાગ અને તપસ્યા પછી, આપણા ભગવાન રામ અહીં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી, 22 જાન્યુઆરીઃ PM Modi Statement: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં નવનિર્મિત … Read More

Shree Ram Pran Pratishtha: 500 વર્ષની રાહ પૂરી, રામ મંદિરમાં બિરાજ્યા રામલલા

Shree Ram Pran Pratishtha: દેશ અને દુનિયામાં રામ ભક્તોમાં ખુશીનો માહોલ અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Shree Ram Pran Pratishtha: 500 વર્ષની રાહ આખરે આજે પૂરી થઈ. વાસ્તવમાં રામ મંદિરમાં રામલલાને બિરાજમાન … Read More

Ram Mandir Prasad Cheating: પ્રસાદની આડમાં લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, એમેઝોનને ફટકારવામાં આવી નોટિસ

Ram Mandir Prasad Cheating: નોટિસ મળ્યા પછી કંપનીએ પ્લેટફોર્મ પરથી રામ મંદિરનો પ્રસાદ વેચવાનો વિકલ્પ હટાવી દીધો નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ Ram Mandir Prasad Cheating: અયોધ્યાના નામે મીઠાઈઓ વહેંચવાની ઘણી … Read More