WB Sadhu News: પશ્ચિમ બંગાળમાં સાધુઓને ટોળાએ ઢોર માર માર્યો, જાણો શું છે સમગ્ર મામલો…

WB Sadhu News: વીડિયોમાં જોઈ શકાય છે કે ગુસ્સે ભરાયેલી ભીડ ભગવા વસ્ત્રોમાં સજ્જ એક સાધુના વાળ ખેંચી રહી છે અમદાવાદ, 13 જાન્યુઆરીઃ WB Sadhu News: પશ્ચિમ બંગાળમાં પાલઘર જેવી … Read More

Atal Setu Bridge: હવે 2 કલાક નહીં માત્ર 20 મિનિટમાં જ પહોંચી જશે નવી મુંબઈ, જાણો અટલ સેતુ વિશે…

Atal Setu Bridge: દક્ષિણ મુંબઈને નવી મુંબઈમાં ન્હાવા-શેવા સાથે જોડતા આ પુલ દ્વારા હવે 2 કલાકની મુસાફરી માત્ર 20 મિનિટમાં પૂરી થઈ રહી મુંબઈ, 13 જાન્યુઆરીઃ Atal Setu Bridge: દેશના … Read More

Ram Mandir Inauguration Ceremony: પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપનાર મહેમાનો ખાલી હાથે પાછા નહીં ફરે, મળશે આ ખાસ ભેટ

Ram Mandir Inauguration Ceremony: સમારોહમાં આમંત્રિત મહેમાનો અને લોકોને મંદિર સંકુલની માટી ભેટ તરીકે આપવામાં આવશે અમદાવાદ, 13 જાન્યુઆરીઃ Ram Mandir Inauguration Ceremony: ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં … Read More

National Institute of Pharmaceutical Education and Research: ડો.મનસુખ માંડવિયાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચનું ઉદઘાટન કર્યું

National Institute of Pharmaceutical Education and Research: નાઈપર હૈદરાબાદ અને નાઈપર રાયબરેલીનો શિલાન્યાસ કર્યો નવી દિલ્હી, 12 જાન્યુઆરીઃ National Institute of Pharmaceutical Education and Research: કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા … Read More

27th National Youth Festival in Nashik: પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કર્યું

નવી દિલ્હી, 12 જાન્યુઆરીઃ 27th National Youth Festival in Nashik: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ સ્વામી વિવેકાનંદ અને રાજમાતા જીજાઉના તૈલીચિત્રને પુષ્પાંજલિ … Read More

Ram Mandir Pran Pratishtha: અમદાવાદનું નગારું પહોંચ્યું અયોધ્યા, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં લગાવશે ચાર ચાંદ

Ram Mandir Pran Pratishtha: પ્રાણ પ્રતિષ્ઠા માટે ગુજરાતમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી છે અમદાવાદ, 12 જાન્યુુઆરીઃ Ram Mandir Pran Pratishtha: ટૂંક સમયમાં જ રામલલાના મંદિરમાં અમદાવાદમાં બનેલા નગારાનો … Read More

Ram Mandir Pran Pratishtha: કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો

Ram Mandir Pran Pratishtha: કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોઈ કોંગ્રેસી નેતા અયોધ્યા જશે નહીં અમદાવાદ, 10 જાન્યુઆરીઃ Ram Mandir Pran Pratishtha: રામ મંદિરના અભિષેકને લઈને મોટા સમાચાર … Read More

Ram Bhajan: ગીતકાર હરિહરન દ્વારા ભગવાન શ્રીરામ પર ગાયેલું ભક્તિ ભજન પ્રધાનમંત્રીએ શેર કર્યું

Ram Bhajan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિહરન દ્વારા ગાયેલું ભક્તિ ભજન “સબને તુમ્હેં પુકારા શ્રી રામજી” શેર કર્યું અમદાવાદ, 09 જાન્યુઆરીઃ Ram Bhajan: 22 જાન્યુઆરીએ રામલલા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થવાના છે. … Read More

PM Modi Interacted Beneficiaries of Bharat Sankalp Yatra: પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી

PM Modi Interacted Beneficiaries of Bharat Sankalp Yatra: અમારી સરકારે ખેડૂતોની દરેક મુશ્કેલીને હળવી કરવા માટે તમામ પ્રયાસો કર્યા છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી, 08 જાન્યુઆરીઃ PM Modi Interacted … Read More

Bilkis Bano Case: બિલકિસ બાનો કેસને લઈને સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો મોટો નિર્ણય

Bilkis Bano Case: કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો અમદાવાદ, 08 જાન્યુઆરીઃ Bilkis Bano Case: ગુજરાતના બિલકિસ બાનો કેસને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. વાસ્તવમાં કોર્ટે દોષિતોને … Read More