પ્રિયંકા ગાંધી(Priyanka gandhi)એ કરી મૌની અમાવસ્યા પર સંગમમાં સ્નાન અને ભગવાન સૂર્યદેવ, ગંગામૈયાની પૂજા- જુઓ ફોટોઝ
પ્રયાગરાજ, 11 ફેબ્રુઆરીઃ મૌની અમાસ પર સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે. આજે ક્રોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી9Priyanka gandhi) વાડ્રા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં છે. મૌની અમાવસ્યાના મોકા પર પ્રિયંકા ગાંધીને અહીં સંગમમાં ડૂબકી લગાવી.
આ પહેલા પ્રિયંકા ગાંધીના ઐતિહાસિક આનંદ ભવન પણ ગઇ હતી. પ્રયાગરાજમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી મનકામેશ્વર મંદિર પણ ગઇ હતી. અહી પ્રિયંકા શંકરાચાર્ય સ્વામી સ્વારુપાનંદ સરસ્વતીથી મુલાકાત કરશે.
આવતા વર્ષે થનારા યુપીના વિધાનસભા ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધી સવારમાં હાજરી સતત વધી રહી છે. સંગમમાં ડુબકી લગાવ્યા બાદ પ્રિયંકાગાંધી મનકામેશ્વર મંદિર પણ ગઇ. અહીં પ્રિયંકા શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતી સાથે મુલાકાત કરશે.
પ્રિયંકા ગાંધી વાડ્રા પ્રયાગરાજના અરેલ ઘાટ પર પહોંચી ગઇ. મૌની અમાવસ્યાના અવસરે પ્રિયંકાએ સ્નાન કર્યું.
આ પણ વાંચો…
માનસા વારણસીએ Miss india 2020નો ખિતાબ કર્યો પોતાના નામે, જુઓ માનસાના સુંદર ફોટોઝ