Swamiji ni Vani part-18: જીવનની દરેક પરિસ્થિતિ ઈશ્વરનો પ્રસાદ છે..

પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજી (Swamiji ni Vani part-18) Swamiji ni Vani part-18: વિકારમુક્ત મન: એક ભાઈએ મને કહ્યું ‘સ્વામીજી ! તમે કહો છો કે જીવનની દરેક પરિસ્થિતિ ઈશ્વરનો પ્રસાદ છે. … Read More

Rakshabandhan 2023: રક્ષાબંધન 30મી એ કે 31મીએ? જાણો રાખડી બાંધવાનો સાચો સમય…

Rakshabandhan 2023: શક્તિપીઠ અંબાજી, ડાકોરમાં 31 ઓગસ્ટના જ શ્રાવણ પૂર્ણિમા ઉજવાશે ધર્મ ડેસ્ક, 22 ઓગસ્ટઃ Rakshabandhan 2023: શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. … Read More

Festival in Shravan: શ્રાવણ માસ જ એવો છે કે જેમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે: વૈભવી જોશી

Festival in Shravan: આપણા ઋષિમુનીઓએ વ્રત, જપ, તપ અને ભગવાનની ઉપાસના માટે શ્રાવણ માસ પસંદ કર્યો છે તો ખૂબ વિચારપૂર્વક કર્યો છે. ચોમાસાની સીઝન હોઈ ઉપવાસ અને એકટાણા રાખવામાં આવે … Read More

Shravan Mass ane shiv: જીવને શિવમાં સમાવતો શ્રાવણીયો..!!

Shravan Mass ane shiv: આ એક એવો મહિનો છે જેમાં આ સૃષ્ટિનાં પાલનહાર એવા શ્રી વિષ્ણુને સમર્પિત પવિત્રા અને અજા એકાદશી પણ આવશે તો વળી શ્રી વિષ્ણુનાં તમામ અવતારોમાંથી સર્વશ્રેષ્ઠ, … Read More

Parma Ekadashi 2023: આ તારીખે છે અધિક માસની પરમા એકાદશી, જાણો પૂજા વિધિ…

Parma Ekadashi 2023: પરમા એકાદશીનું વ્રત 12 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે ધર્મ ડેસ્ક, 10 ઓગસ્ટઃ Parma Ekadashi 2023: સનાતન હિન્દુ પરંપરામાં એકાદશી તિથિનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. એક વર્ષમાં … Read More

Raksha Bandhan 2023: રક્ષાબંધને રહેશે ‘ભદ્રા કાળ’ નો પડછાયો, અહીં જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

Raksha Bandhan 2023: આ વખતે રાખડીનો તહેવાર 30 અને 31 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી શકે છે ધર્મ ડેસ્ક, 09 ઓગસ્ટઃ Raksha Bandhan 2023: દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર સાવન પૂર્ણિમાના દિવસે … Read More

Swamiji ni Vani part-17: સફળતા અને નિષ્ફળતા એ તો વ્યક્તિગત ખ્યાલો છે…

Swamiji ni Vani part-17: !!સફળતા અને નિષ્ફળતા!! Swamiji ni Vani part-17: સમતા શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં ભગવાન કહે છે: सिद्धयसिद्धयो: समो भूत्वा समत्वं योग उच्यते| સિદ્ધિ એટલે સફળતા. અસિદ્ધિ એટલે નિષ્ફળતા. ભગવાન … Read More

Surya Puja Tips: સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન, અધૂરાં કામ પૂરાં થશે…

Surya Puja Tips: સૂર્યદેવની યોગ્ય રીતે પૂજા કરવામાં આવે તો કરિયર અને બિઝનેસમાં અપાર સફળતા મળે છે ધર્મ ડેસ્ક, 05 ઓગસ્ટઃ Surya Puja Tips: ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્ય ભગવાનની પૂજા … Read More

Padmini Ekadashi 2023: આજે છે અધિક માસની અગિયારસ, જાણો પૂજા વિધિ અને ઉપાય…

Padmini Ekadashi 2023: અધિક માસના શુક્લ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે ધર્મ ડેસ્ક, 29 જુલાઈઃ Padmini Ekadashi 2023: આમ એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે, પરંતુ અધિક … Read More

Swamiji ni Vani part-16: પ્રસાદબુદ્ધિથી કર્મફળનો સ્વીકાર…

Swamiji ni Vani part-16: !!કર્મફળ!! Swamiji ni Vani part-16: કયું કર્મ કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, કરવું કે ન કરવું એ બધું નક્કી કરવાની સ્વતંત્રતા માનવીને છે, પરંતુ કર્મનું … Read More