Karwa Chauth: જાણો કરવા ચોથનું મહત્વ અને આજના દિવસે તમારા શહેરમાં કેટલા વાગ્યે દેખાશે ચંદ્ર

Karwa Chauth: કરવા ચોથનો તહેવાર પતિ -પત્ની વચ્ચેના મજબૂત સંબંધ, પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. એટલું જ નહીં, અપરિણીત છોકરીઓ પણ ઇચ્છિત વર માટે આ દિવસે વ્રત રાખી શકે છે … Read More

Diwali shubh muhurat: દિવાળીના પર્વને ગણતરીના જ દિવસ બાકી, નોંધી લો આ ખાસ દિવસોના શુભમૂહુર્તો અને ચોઘડિયા

Diwali shubh muhurat: વિ.સં.2078ને વધારે લાભદાયી, યશસ્વી તથા શુકનવંતી બનાવવા માટે શુભ મૂહુર્તો ધર્મ ડેસ્ક, 21 ઓક્ટોબરઃ Diwali shubh muhurat: દિવાળીને આડે ગણતરીના દિવસ જ રહ્યા છે. કોરોના કાળની તમામ … Read More

Importance of dudh pauva on Sharad Poonam: શરદ પૂનમના દિવસે દૂધ પૌંઆ કેમ ખાવામાં આવે છે? જાણો કારણ સાથે પૌરાણિક કથા

Importance of dudh pauva on Sharad Poonam: શરદ પૂનમે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનની ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા તેની કથા છે. આ રાત્રિને રાસપૂનમ કહેવામાં આવે છે ધર્મ ડેસ્ક, 19 … Read More

Fafda Jalebi: જાણો છો દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ શા માટે છે?

Fafda Jalebi: દશેરાના દિવસે એટલેકે રાવન દહન થાય તે દિવસે લોકો લાખો રૂપિયાના જલેબી ફાફડા આરોગી જાય છે. એવું લાગે છે જે કે જેમ આ તો એક પરંપરા જ બની … Read More

The importance of Havan: જાણો, ડો.મૌલી રાવલ પાસેથી નવરાત્રીની આઠમ અને નોમ મા થતા હવનનું મહત્વ

The importance of Havan: આપણા પુરાણોમાં પણ આઠમ અને નોમના હવનનું મહત્વ સમજાવવમાં આવ્યુ છે ધર્મ ડેસ્ક, 14 ઓક્ટોબરઃThe importance of Havan: નવરાત્રીનો તહેવાર આવે એટલે સૌ કોઇ આઠમ અને … Read More

Durga Ashtami 2021: 13 કે 14 ઓક્ટોબર ક્યારે રખાશે દુર્ગા અષ્ટમી વ્રત જાણો સાચી તારીખ અને પૂજાના શુભ મૂહૂર્ત

Durga Ashtami 2021: અષ્ટમી તિથિ 12 ઓક્ટોબરને રાત્રે 9 વાગીને 47 મિનિટથી શરૂ થઈને 13 ઓક્ટોબરની રાત્રે 8 વાગીને 06 મિનિટ સુધી રહેશે ધર્મ ડેસ્ક, 13 ઓક્ટોબરઃ Durga Ashtami 2021: … Read More

Rupal Palli: નોમના દિવસે રૂપાલ પલ્લીમાં થશે 30 હજાર કીલો કરતા વધુ ઘી નો અભિષેક- વાંચો વિગત

Rupal Palli: આ વર્ષે આશરે 10 લાખ કરતા પણ વધુ દર્શાનાર્થીઓ માતાના દર્શને આવશે તેવો આયોજકો દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે ગાંધીનગર, 12 ઓક્ટોબરઃ Rupal Palli: ગાંધીનગરથી 13 કિ.મીના અંતરે … Read More

Navratri Nav rang: જાણો, નવરાત્રીના નવ રંગોના મહત્વ વિશે

Navratri Nav rang: નવરાત્રી નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં ભક્તો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે. ચોમાસા પછીની નવરાત્રી હિંદુ ચંદ્ર મહિના અશ્વિનના શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે … Read More

Brahmacharini mata: માતા બ્રહ્મચારિણી કોણ છે, જાણો તેમના દૈવી સ્વભાવ, વાંચો વિગત

Brahmacharini mata: બ્રહ્મચારિની દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, નિરાશા, પુણ્ય, આત્મ-નિયંત્રણમાં વધારો થાય છે ધર્મ ડેસ્ક, 08 ઓક્ટોબરઃBrahmacharini mata: બીજી નવરાત્રીમાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિની … Read More

Maa shailputri: મા શૈલપુત્રી કરશે તમારા ગૃહક્લેશોનો અંત, વાંચો કેવી રીતે?

Maa shailputri: ચંદ્રોદય અર્થાત સાંજે 5 વાગ્યાથી 7ની વચ્ચે તેમની પૂજા શ્વેત પુષ્પોથી કરવી જોઈએ. તેમને માવાથી બનેલા વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ ધર્મ ડેસ્ક, 07 ઓક્ટોબરઃ Maa shailputri: માં શૈલપુત્રીનો … Read More