Garba of Gujarat: ગુજરાતની ઓળખ સમા “ગરબા”ને યુનેસ્કોએ “અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે પસંદ કર્યો

ગરવા ગુજરાતીઓની(Garba of Gujarat) ગૌરવવંતી ક્ષણ:ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે ‘ગુજરાતનાં ગરબા’નું(Garba of Gujarat) નામાંકન યુનેસ્કોની માનવતાની પ્રતિનિધિ યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર-સરકારી સમિતિનાં અઢારમાં સત્રમાં અંકિત થયું છે.આપણાં ગુજરાતની … Read More

Navratri healthy fast food: નવરાત્રિમાં બનાવો આ સાબુદાણાની ખીર- તમને સ્વાદ અને સ્વાસ્થ્ય બંને એક સાથે મળશે

Navratri healthy fast food: સાબુદાણાની ખીર ની વાત કંઈક બીજી છે. આ ખીર ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. … Read More

Brahmacharini mata: માતા બ્રહ્મચારિણી કોણ છે, જાણો તેમના દૈવી સ્વભાવ, વાંચો વિગત

Brahmacharini mata: બ્રહ્મચારિની દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, નિરાશા, પુણ્ય, આત્મ-નિયંત્રણમાં વધારો થાય છે ધર્મ ડેસ્ક, 08 ઓક્ટોબરઃBrahmacharini mata: બીજી નવરાત્રીમાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિની … Read More

અંબાજી મંદિર ના ચાચરચોક માં 1008 દીવડા પ્રગટાવી 1008 દીવડા નો ગરબો કોરાવ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૮ ઓક્ટોબર: નવરાત્રી ના પ્રથમ નોરતે કોરોના ની મહામારી ના કારણે રાજ્યભર ના મંદિરો માં તેમજ પાર્ટીપ્લોટો ખેલૈયા વગર સુમસામ જોવા મળી રહ્યા છે પણ … Read More