Rupal Palli: નોમના દિવસે રૂપાલ પલ્લીમાં થશે 30 હજાર કીલો કરતા વધુ ઘી નો અભિષેક- વાંચો વિગત

Rupal Palli: આ વર્ષે આશરે 10 લાખ કરતા પણ વધુ દર્શાનાર્થીઓ માતાના દર્શને આવશે તેવો આયોજકો દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે ગાંધીનગર, 12 ઓક્ટોબરઃ Rupal Palli: ગાંધીનગરથી 13 કિ.મીના અંતરે … Read More

Navratri Nav rang: જાણો, નવરાત્રીના નવ રંગોના મહત્વ વિશે

Navratri Nav rang: નવરાત્રી નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં ભક્તો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે. ચોમાસા પછીની નવરાત્રી હિંદુ ચંદ્ર મહિના અશ્વિનના શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે … Read More

Brahmacharini mata: માતા બ્રહ્મચારિણી કોણ છે, જાણો તેમના દૈવી સ્વભાવ, વાંચો વિગત

Brahmacharini mata: બ્રહ્મચારિની દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, નિરાશા, પુણ્ય, આત્મ-નિયંત્રણમાં વધારો થાય છે ધર્મ ડેસ્ક, 08 ઓક્ટોબરઃBrahmacharini mata: બીજી નવરાત્રીમાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિની … Read More

Maa shailputri: મા શૈલપુત્રી કરશે તમારા ગૃહક્લેશોનો અંત, વાંચો કેવી રીતે?

Maa shailputri: ચંદ્રોદય અર્થાત સાંજે 5 વાગ્યાથી 7ની વચ્ચે તેમની પૂજા શ્વેત પુષ્પોથી કરવી જોઈએ. તેમને માવાથી બનેલા વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ ધર્મ ડેસ્ક, 07 ઓક્ટોબરઃ Maa shailputri: માં શૈલપુત્રીનો … Read More

Ashwin Month 2021: ખુબ જ ખાસ છે 22 ઓક્ટોબર સુધીનો સમય, આ વાતનું જરૂર રાખો ધ્યાન

Ashwin Month 2021: દેવીનો આશીર્વાદ મેળવવા પહેલા પિતૃઓને આશીર્વાદ મેળવવા માટે પિતૃ તર્પણ શ્રાદ્ધ કરવામાં આવે છે ધર્મ ડેસ્ક, 05 ઓક્ટોબરઃ Ashwin Month 2021: હિન્દૂ ધર્મમાં આમ તો દરેક માસ ખાસ હોય … Read More

Weekly Rashi bhavishya: ઓક્ટોબર મહિનાની 4થી 10 તારીખ સુધીનું રાશિ ભવિષ્ય- વાંચો તમારી રાશિ શું કહે છે?

Weekly Rashi bhavishya: વાંચો આ અઠવાડિયાના ગ્રહો તમારી રાશિ વિશે શું કહે છે? જ્યોતિષ ડેસ્ક, 04 ઓક્ટોબરઃ Weekly Rashi bhavishya: રાશિ ભવિષ્ય હંમેશા ગ્રહ-નક્ષત્રોના આધારે નક્કી કરવામાં આવે છે. તો … Read More

Sarva Pitru Amavasya: 21 વર્ષ પછી સર્વપિતૃ અમાસના દિવસે ગજછાયા યોગ બનશે, વાંચો વિગત

Sarva Pitru Amavasya: આ સંયોગમાં શ્રાદ્ધ અને દાન કરવું ખૂબ જ શુભ મનાય છે. આ પહેલાં 7 ઓક્ટોબર 2010ના રોજ આ સંયોગ બન્યો હતો અને હવે 8 વર્ષ પછી 2029માં … Read More

Pitru Paksha ekadashi: આજે પિતૃ પક્ષ શનિવાર અને એકાદશી, શનિદેવ અને પિતૃઓ માટે શુભ કામ કરવાનો શુભ યોગ

Pitru Paksha ekadashi: શનિવારે આ એકાદશી હોવાથી આ દિવસે વિષ્ણુજી સાથે જ શનિદેવ માટે પણ ખાસ પૂજા કરવી જોઈએ. શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે આ ગ્રહો આપણને આપણાં … Read More

Pitrudosh: આ લોકોને લાગે છે પિતૃદોષ, જાણો દોષ દુર કરવાની અને શ્રાદ્ધ આપવાની યોગ્ય રીત

Pitrudosh: સનાતન પરંપરા અનુસાર પિતૃપક્ષમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને દાન જેવી ક્રિયાઓ કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. પુર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ ની પરંપરા સદીઓથી ચાલતી આવી … Read More

Pitru tarpan: ભાદરવા મહિનામાં પૂર્વજોને શ્રાદ્ધમાં ભેળવવા, તથા નારણબલી વગેરે વિશે જાણો, જ્યોતિષ આચાર્ય ડો.મૌલી રાવલ પાસેથી

Pitru tarpan: હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે ધર્મ ડેસ્ક, 25 સપ્ટેમ્બરઃ Pitru … Read More