ShaktiPith: માતા સતીના શરીરના અંગો પડ્યા હતા ત્યાં બન્યા શક્તિપીઠ- જાણો ક્યા ક્યા આવેલા છે આ મંદિરો?

ShaktiPith: દેવીના પ્રસિદ્ધ અને પવિત્ર મંદિરોમાં 52 શક્તિપીઠોનો સમાવેશ થાય છે. જો કે 51 શક્તિપીઠો માનવામાં આવે છે પરંતુ તંત્ર ચૂડામણિમાં 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધર્મ ડેસ્ક, 13 … Read More

Idana mata temple: એક એવુ શ્રીશક્તિપીઠ જ્યાં મા સ્વયં જ કરે છે અગ્નિ સ્નાન- જાણો આ મંદિર વિશે

Idana mata temple: ઉદયપુરનું ઈડાણા માતા મંદિર છે. આ મંદિરમાં માતા રાણી સ્વયં જ અગ્નિસ્નાન કરે છે. માન્યતા છે કે અગ્નિસ્નાન જોવાથી જાનલેવા બીમારી પણ ઠીક થઈ જાય છે. ધર્મ … Read More

Guj gov has decided to celebrate Navratri: નવરાત્રીને લઇ રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, સાંભળીને જ ખેલૈયાઓનો જોશ વધશે

Guj gov has decided to celebrate Navratri: આ વર્ષે નવ શક્તિપીઠો પર કરાશે ગરબાનું આયોજન ગાંધીનગર, 02 ઓગષ્ટઃ Guj gov has decided to celebrate Navratri: દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે … Read More

Farali prashad: અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ મોહનથાળના પ્રસાદ સાથે ફરાળી પ્રસાદ ફરાળીચીકી નું વિતરણ શરુ કરાયુ

Farali prashad: સૂકા અને ફરાળી પ્રસાદ તરીકે ફરાળીચીકી ના પ્રસાદ નું વેચાણ આજથી મંદિર ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવ્યું અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 29 જુલાઇઃFarali prashad: શક્તિપીઠ અંબાજી મંદિરમાં વર્ષોથી … Read More

Gabbar darshan: અંબાજી જવાનું વિચારતા હોય તો જાણી લો આજે બપોરથી ગબ્બરના દર્શન બંધ રહેશે- આ છે કારણ

Gabbar darshan: અખંડ જ્યોતના દર્શન ગબ્બર તળેટીમાં પ્રવેશ દ્વાર ખાતે રાખવામાં આવશે. અંબાજી, 04 એપ્રિલઃ Gabbar darshan: અંબાજી માં ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે, ગબ્બરગઢ ઉપર … Read More

51 Shaktipeeth Parikrama Mahotsav: અંબાજી ખાતે 8 એપ્રિલથી ત્રીદિવસીય 51 શક્તિપીઠ પરીક્રમા મહોત્સવ યોજાશે

51 Shaktipeeth Parikrama Mahotsav: અંબાજી ખાતે આગામી તા. 8 એપ્રિલથી ત્રીદિવસીય 51 શક્તિપીઠ પરીક્રમા મહોત્સવ યોજાશે… મુખ્યમંત્રી અંબાજી આવવાની સંભવના 51 Shaktipeeth Parikrama Mahotsav: બનાસકાંઠા જીલ્લા કલેકટર,મંદિરના વહીવટદાર સહીત અધીકારીઓ … Read More

Donation at Ambaji: દિવાળી સિઝનમાં અંબાજી મંદિર ખાતે કુલ 96.36 લાખનું દાન મંદિરને મળ્યુ

Donation at Ambaji: અંબાજી મંદિર ને 67.19 લાખ છુટક ભંડાર માં જ્યારે 22.61 લાખ ભેટ કાઉન્ટર ઉપર અને 6.56 લાખ માતાજી ની ગાદી ઉપર આમ કુલ 96.36 લાખ નું દાન … Read More

Maa shailputri: મા શૈલપુત્રી કરશે તમારા ગૃહક્લેશોનો અંત, વાંચો કેવી રીતે?

Maa shailputri: ચંદ્રોદય અર્થાત સાંજે 5 વાગ્યાથી 7ની વચ્ચે તેમની પૂજા શ્વેત પુષ્પોથી કરવી જોઈએ. તેમને માવાથી બનેલા વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ ધર્મ ડેસ્ક, 07 ઓક્ટોબરઃ Maa shailputri: માં શૈલપુત્રીનો … Read More

Ambaji yatra:ભાદરવીપુનમ ને ગયે છ દિવસ થઈ ગયા છતા શક્તિપીઠ અંબાજી માં યાત્રીકોનો ઘસારો અવિરત

Ambaji yatra: ભાદરવી પુનમે મોટો મેળાવડો થતો હોવાથી શ્રધ્ધાળુઓ એ શ્રાધ્દુક્ષ માંપણ માતાજી ના દર્શને સંઘો પહોચી રહ્યા છે અહેવાલઃ મહેન્દ્ર અગ્રવાલ અંબાજી, 27 સપ્ટેમ્બરઃ Ambaji yatra: શ્રાધ્ધપક્ષ માં યાત્રા … Read More

વર્ષમાં માત્ર 5 કલાક માટે જ ખુલે છે આ મંદિર(nirai mata mandir), મહિલાઓના દર્શન પર છે પ્રતિબંધ- ફક્ત પુરુષો જ કરી શકે છે પૂજા..!

ધર્મ ડેસ્ક, 28 મેઃ દેશભરમાં ઘણા મંદિરો છે કે જેની સાથે કેટલાક રહસ્ય જોડાયેલા છે. આપણા દેશમાં એવા ઘણા મંદિરો છે, જે 6-6 મહિના સુધી બંધ રહે છે. જો આપણે … Read More