Surya Grahan 2021: આ દિવસે થશે સાલનું આખરી સૂર્ય ગ્રહણ, જાણો કઇ બાબતોનું ધ્યાન રાખવું?

Surya Grahan 2021: શાસ્ત્ર અનુસાર 12 રાશિઓ પર ગ્રહણની વધુ કે ઓછો દુષ્પ્રભાવ થઈ શકે છે. સામાન્ય રીતે ગ્રહણને અશુભ અને ફળદાયી માનવામાં આવે છે જ્યોતિષ ડેસ્ક, 16 નવેમ્બરઃ Surya … Read More

Devuthani Ekadashi: આજે અને કાલે દેવઉઠી એકાદશી, આ દિવસે ભગવાન જાગે છે, દેવતાઓના દિવસ અને રાતની ગણતરી કેવી રીતે થાય છે?

Devuthani Ekadashi: દેવઉઠી એકાદશીથી લગ્ન અને અન્ય બધા શુભ કામ શરૂ થયા ધર્મ ડેસ્ક, 14 નવેમ્બરઃ Devuthani Ekadashi: તિથિ ભેદના કારણે આ વખતે 14 અને 15 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી … Read More

Shankh:ઘરમાં શંખ રાખવાથી થશે ફાયદો, વાસ્તુ શાસ્ત્રમાં શંખનાદ છે ઘણું મહત્વ- વાંચો વિગત

Shankh: કહેવામાં આવે છે કે, જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. શંખના આકાર, ધ્વનિ અને સુંદરતાથી તેની ગુણવતા નક્કી થાય છે. ધર્મ ડેસ્ક, 13 નવેમ્બરઃ Shankh: ઘરમાં … Read More

Jalaram Jayanti: ભગવાન શ્રી રામના પરમ ભક્ત જલારામ બાપાની 222મી જન્મજયંતિ ! વાંચો તેમના જીવન વિશે

Jalaram Jayanti: જલારામ બાપાએ ‘સદાવ્રત’ કેન્દ્રમાં લોકોને અવિરત ભોજન ખવડાવવાનું ચાલુ રાખ્યું. બાપાના મૃત્યુને સેંકડો વર્ષ વીતી ગયા છે, પરંતુ આજે પણ જલારામના શિષ્યો વીરપુરમાં ‘સદાવ્રત’ ચલાવી રહ્યા છે ધર્મ … Read More

kali chaudas 2021: વાંચો, કાળી ચૌદસનું મહત્વ અને પૂજા કરવાની પદ્ધતિ

kali chaudas 2021: કાલી ચૌદસને નરક ચૌદસ અથવા રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિએ આ દિવસે દેવી કાલીની પૂજા કરવી જોઈએ ધર્મ ડેસ્ક, 03 નવેમ્બરઃ kali chaudas 2021: દિવાળીના … Read More

Ambaji aarti time change: અંબાજી મંદિર માં બેસતા વર્ષથી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, ૦૨ નવેમ્બર: Ambaji aarti time change: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે, આગામી તહેવારો બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી … Read More

Dhanteras: શાસ્ત્રો આધારિત ધનતેરસનું મહત્વ અને આ દિવસ સાથે જોડાયેલા તથ્યો વિશે ડો. મૌલી રાવલ પાસેથી…

Dhanteras: માનવામાં આવે છે કે, આ તેરસના દિવસે ભગવાન ધન્વંતરિનો જન્મ થયો હતો. આ કારણોસર આ પર્વને ધનતેરસ કહેવામાં આવે છે ધર્મ ડેસ્ક, 02 નવેમ્બરઃ Dhanteras: હિંદુ પંચાગ અનુસાર કાર્તિક … Read More

Gau Vats ekadashi & vasubaras: આજે રમા એકાદશી અને વાઘ બારસ, આ દિવસે વિષ્ણુ-લક્ષ્મી સાથે ગાયની પૂજા પણ કરવી જોઇએ

Gau Vats ekadashi & vasubaras: આજે વિષ્ણુજી અને લક્ષ્મીજી સાથે ગાયની અને તેના વાછરડાની પણ પૂજા કરો. ગોવસ્ત બારસ ગાયના પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવાનો દિવસ છે. ધર્મ ડેસ્ક, 01 નવેમ્બરઃGau … Read More

Diwali 5 days importance: દિવાળી છે પાંચ દિવસનો તહેવાર, જાણો દરેક દિવસનું વિશેષ મહત્વ

Diwali 5 days importance: પાંચ દિવસ સુધી આ તહેવારની ખુશીઓ છવાયેલી રહે છે અને મહિના પહેલાથી આ તહેવારની તૈયારી શરૂ થઈ જાય છે ધર્મ ડેસ્ક, 30 ઓક્ટોબરઃ Diwali 5 days … Read More