Importance of Bhadarvi Poonam: વાંચો- શક્તિપીઠ અંબાજીમાં જ શા માટે યોજાય છે ભાદરવી પૂનમનો મેળો, શું છે ધાર્મિક મહત્વ ?

Importance of Bhadarvi Poonam: ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં માં આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસનું નવરાત્રી થાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ જ … Read More

Pitru Tarpan:પિતૃ તર્પણ ક્યારે અને કેવી રીતે કરવું? તથા પિતૃ તર્પણ ના મહત્વ વિશે જાણો આચાર્ય ડો. મૌલી રાવલ પાસેથી- વાંચો વિગત

Pitru Tarpan: ભાદરવા વદ એકમથી અમાસના રોજથી 20 સપ્ટેમ્બર- 6 ઓક્ટોમ્બર સુધી પિતૃતર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય ધર્મ ડેસ્ક, 19 સપ્ટેમ્બરઃ Pitru Tarpan: ઘણી વખત આપણને નથી ખબર હોતી કે પિતૃ … Read More

Ambaji Pagpala sangh: અંબાજી જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યાછે ને જાણે 20 કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓ ની માનવસાંકળ

Ambaji Pagpala sangh: ભારતદેશ ની આઝાદી પહેલા થી અંબાજી પગપાળા સંઘ જે છેલ્લા 187 વર્ષ થી લાલડંડા પગપાળા સંઘે દેશભરમાંથી નાશ થાય તેવી માં અંબાને પ્રાર્થના કરી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા … Read More

Ganesh Visarjan 2021: બપ્પાની મૂર્તિને જળમાં જ શા માટે કરાય છે વિસર્જિત, જાણો પૌરાણિક કથા અને શુભ મૂહૂર્ત

Ganesh Visarjan 2021: 10 દિવસીય મહોત્સવનો સમાપન અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન પછી હોય છે. પરંપરા છે કે વિસર્જનના દિવસે ગણપતિની મૂર્તિને નદી સમુદ્ર કે જળમાં વિસર્જિત કરે છે ધર્મ ડેસ્ક, … Read More

Ambaji Mata: અંબાજીમાં ભાદરવી પુનમ બાધા માનતાની પુનમ બની,શ્રધ્ધાળુંઓ બાધા પુર્ણ કરવા અંબાજી પહોચ્યા

Ambaji Mata: અંબાજી મંદિરમાં જ્યાં આજના દિવસે હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યાં હાલ નહિવત માત્રામાં શ્રદ્ધાળુઓ દર્શને જોવા મળી રહ્યા છે…. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, ૧૬ સપ્ટેમ્બર: … Read More

Ganapati’s favorite Durva: આ કારણે ગણપતિદાદાની ચઢાવવામાં આવે છે દુર્વા? જાણો આ રોચક કથા

Ganapati’s favorite Durva: શ્રી ગણેશને દૂર્વા બહુ જ પ્રિય છે. દૂર્વા એક પ્રકારની ખાસ છે જે માત્ર ગણેશ પૂજનમાં જ ઉપયોગ માં લેવાય છે ધર્મ ડેસ્ક, 15 સપ્ટેમ્બરઃ Ganapati’s favorite Durva: આપણે … Read More

Interesting stories of Lord ganesha: તુલસીએ ગણેશજીને શ્રાપ કેમ આપ્યો, અને કેમ કરવા પડ્યા બે લગ્ન ? જાણો શ્રીગણેશની રોચક વાતો

Interesting stories of Lord ganesha: ભગવાન શ્રી ગણેશનો જન્મ કેવી રીતે થયો અને તેમનુ માથાના સ્થાન પર કેવી રીતે હાથીનુ મસ્તક જોડવામાં આવ્યુ વગેરે અનેક વાતો આપણે જાણીએ છીએ ધર્મ … Read More

Kumkum mandir: કુમકુમ મંદિર ખાતે ગ્રંથ ઉપર સુવર્ણ પુષ્પોથી અભિષેક કરવામાં આવ્યો

Kumkum mandir: કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ….૪ વર્ષના પરિશ્રમના અંતે ૯૬ વર્ષની ઉંમરે ૧ર૩ર પેજનો વિશાળ ગ્રંથ તૈયાર કર્યો છે. – સાધુ પ્રેમવત્સલદાસજી અમદાવાદ , ૧૩ સપ્ટેમ્બર: Kumkum mandir: … Read More

Ganesh chaturthi zodiac signs: વિઘ્નહર્તાના આગમન સાથે જ આ રાશિ પર રહેશે ગણપતિ બાપ્પાની કૃપા

Ganesh chaturthi zodiac signs: આ ચાર રાશિના જાતકો પર રહેશે ગણપતિ દાદાની અસીમ કૃપા- જીવનના તમામ વિઘ્નો થશે દૂર ધર્મ ડેસ્ક, 11 સપ્ટેમ્બરઃ Ganesh chaturthi zodiac signs: હિન્દુ ધર્મમાં ગણેશ … Read More

Mumbai lalbagh ka Raja: મુંબઈના લાલબાગના રાજાની પ્રથમ તસવીર આવી સામે; જુઓ વિડિઓ અને તસવીરો..

મુંબઈ, ૦૯ સપ્ટેમ્બર: Mumbai lalbagh ka Raja: આજે એટલે કેે શુક્રવાર 10 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થયો છે. આ તહેવાર દેશભરમાં ખાસ કરીને મુંબઈ (મહારાષ્ટ્ર)માં ખૂબ હર્ષોલ્લાસથી ઊજવવામાં આવે છે. જોકે … Read More