Bhadrvi mahamedo: 5થી 10 સપ્ટેમ્બરના રોજ અંબાજીમાં ભાદરવી મહામેળાનું આયોજન

Bhadrvi mahamedo: અંબાજી ખાતે આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ ના અધ્યક્ષસ્થા ને ભાદરવી પુનમિયા સંઘની મીટિંગ યોજાઈ અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 07 ઓગષ્ટઃ Bhadrvi mahamedo: યાત્રાધામ અંબાજી દેશ અને … Read More

Increase in prices of vegetables: અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી શાકભાજીની આવક ઘટતા ભાવ વધારો, 50 થી 60 ટકા ભાવ વધ્યા

Increase in prices of vegetables: શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે શાકભાજીના ભાવ વધ્યા અરવલ્લી, 26 જુલાઇઃ Increase in prices of vegetables: અરવલ્લી જિલ્લામાં … Read More

Rain in Ambaji: અંબાજી પંથકમાં ખેતી લાયક વરસાદ, અત્યાર સુધીમાં કુલ 11 ઇંચ વરસાદ

Rain in Ambaji: આ ખેતી લાયક વરસાદ ને લઈ ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો અંબાજી, 24 જુલાઇઃ Rain in Ambaji: હાલ તબક્કે હવામાન વિભાગે જે રીતે વરસાદ ની … Read More

The business of slaughtering animals: ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાંથી નિર્દોષ પશુઓને રોજબરોજ કતલખાને મોકલવાનો ધિકતો ધંધો ફુલ્યો ફાલ્યો

The business of slaughtering animals: કસાઈઓ પોલીસ મસ મોટા મલાઈદાર હપ્તારાજ ચાલતું હોય ત્યારે પોલીસ તંત્ર આંખ આડા કાન ધર્યા અહેવાલઃ રાકેશ ઓડે ભિલોડા, 17 એપ્રિલઃ The business of slaughtering … Read More

Fire broke out on a hill: અરવલ્લીના માલપુરના ડુંગર પર અચનાક જ આગ લાગી- વાંચો વિગત

Fire broke out on a hill: ગરમ અને સૂકા પવનોની ગતિ વધતાં આગની જાળ વધુ વિકરાળ થવા પામી હતી અરવલ્લી, 18 માર્ચઃFire broke out on a hill: અરવલ્લીના માલપુરના ડુંગર … Read More

Importance of Bhadarvi Poonam: વાંચો- શક્તિપીઠ અંબાજીમાં જ શા માટે યોજાય છે ભાદરવી પૂનમનો મેળો, શું છે ધાર્મિક મહત્વ ?

Importance of Bhadarvi Poonam: ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં માં આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસનું નવરાત્રી થાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ જ … Read More

Bhadarvi Poonam:ભાદરવીપૂનમ મેળા માટે સરકારી રાહે બંધ રાખવા આદેશ,બીજી તરફ વરસાદી માહોલ અંબાજી જતા શ્રદ્ધાળુઓમાં નોંધપાત્ર ઘટાડો

Bhadarvi Poonam: લોકો માં કોરોના મહામારી નો ડર,સાથે અંબાજી જતા માર્ગો ઉપર કોઈ સેવા કેન્દ્રો નથી પરિણામે આ વખતે ભાદરવીપૂનમ માટે અંબાજી જતા શ્રદ્ધાળુઓ માં નોંધપાત્ર ઘટાડો… અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા … Read More

Bhiloda: વાંકાનેર તથા મેઘરજના પંચાલ ખાતે સાંસદસભ્યના હસ્તે ૬૬ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું

Bhiloda: ભિલોડામાં રૂ.૪૧૯.૮૪ તથા મેઘરજમાં રૂ.૪૮૬.૭૯ લાખનાં ખર્ચે ૬૬ કે.વી. સબસ્ટેશન ઉભા કરાયા અહેવાલઃ રાકેશ ઓડ ભિલોડા, 09 જુલાઇઃBhiloda: ભિલોડાના વાંકાનેર ખાતે ઊર્જા મંત્રી, સૌરભભાઈ પટેલનાં પ્રેરક માર્ગદર્શન હેઠળ તથા … Read More