Aadhar Card update

Uidai gave strict order: Aadhaar કાર્ડ વિના નહીં મળે કોઈપણ સબસિડી, UIDAIએ આપ્યા આ આદેશ, આ છે ઉપાય

Uidai gave strict order: UIDAI એક સર્કુલર જારી કરીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ તમામ લાભો મેળવવા માટે આધાર અથવા આધાર નોંધણી સ્લિપ જરૂરી છે

નવી દિલ્હી, 22 ઓગષ્ટઃ Uidai gave strict order: જો તમે સરકારી યોજનાઓ અને સબસિડી(Govt Subsidy)નો લાભ લેવા માંગો છો અને હજુ પણ આધાર કાર્ડનો (Aadhar Card) જો બનાવ્યા નથી, તો આ સમાચાર તમારા માટે છે.  ઉલ્લેખનીય છે કે  યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એક સર્કુલર જારી કરીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ તમામ લાભો મેળવવા માટે આધાર અથવા આધાર નોંધણી સ્લિપ  (Aadhar Enrolment Slip) જરૂરી છે.

આ પણ વાંચોઃ Police deployment on Ambaji Rajasthan Road:અંબાજી નજીક છાપરી બોર્ડર ઉપર રાજસ્થાન પોલીસ નો સ્ક્ત બંદોબસ્ત ગોઠવાયો

હાલના નિયમોમાં કરવામાં આવેલ ફેરફારો UIDAI 11 ઓગસ્ટે તમામ મંત્રાલયો દ્વારા આ પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. (Ministries) અને   જેમાં આધાર માટે ઘડવામાં આવેલા નિયમોને કડક બનાવતી વખતે એ સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું હતું કે આધાર ધરાવતા નાગરિકોને જ યોજનાઓ અને સબસિડીનો લાભ મળે. જો  હજુ સુધી તમારી પાસે આધાર નથી, તો તમે અન્ય ઓળખ દસ્તાવેજો બતાવીને સબસિડી (Subsidy) અને અન્ય સરકારી યોજનાઓ(Govt Schemes)નો લાભ લઈ શકો છો. પણ હવે આવું નહીં થાય. 

આધાર નોંધણી સ્લિપ આવશ્યક  પરિપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, આધાર એક્ટ-7 હેઠળ, જો કોઈ વ્યક્તિ પાસે આધાર નંબર નથી, તો તેણે તરત જ તેના માટે અરજી કરવી પડશે અને એનરોલમેન્ટ સ્લિપ(Aadhar Enrolment Slip) મેળવવી પડશે. વ્યક્તિ  અન્ય ઓળખ દસ્તાવેજો સાથે બતાવીને જ સબસિડી અથવા સરકારી યોજનાઓનો લાભ લઈ શકે છે.  જો કોઈ વ્યક્તિ પાસે આધાર કાર્ડ કે અન્ય એનરોલમેન્ટ સ્લિપ ન હોય તો અન્ય દસ્તાવેજો બતાવી સબસિડી અથવા સરકારી યોજનાઓનો લાભ લઈ શકે છે.

આ પણ વાંચોઃ Heavy rain forecast in Gujarat: ગુજરાતવાસી ફરી વરસાદ માટે થઇ જાવ તૈયાર, 2 દિવસ ભારે વરસાદની આગાહી

Gujarati banner 01