અગત્યની માહિતીઃ રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે? તે જાણવા જરુરથી વાંચો(Covid info) અગત્યની માહિતી

આ અગત્યની માહિતી(Covid info) જરુરિયાતમંદ સુધી પહોંચતી કરો, જાણો કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી તેની મેળવો જાણકારી અમદાવાદ, 25 એપ્રિલઃ કોરોનાના કેસ સમગ્ર રાજ્ય અને દેશમાં વધી રહ્યાં છે. તેની … Read More

Police Commissioner: પોલીસ કમિશનરએ ઘર સારવાર હેઠળના ૧૧૨ પોલીસ જવાનો ના ખબર અંતર પૂછવા વિડિયો કોલીંગ કર્યું

સુકાનીની સારપ: શહેર પોલીસ કમિશનરએ (Police Commissioner) ઘર સારવાર હેઠળના ૧૧૨ પોલીસ જવાનો ના ખબર અંતર પૂછવા વિડિયો કોલીંગ કર્યું અહેવાલ: બી.પી.દેસાઈ વડોદરા: ૨૫ એપ્રિલ: Police Commissioner: વડોદરા શહેર પોલીસ … Read More

Covid ward ramadan: કોવિડ વોર્ડમાં દર્દીઓની સેવા કરવાની સાથે પવિત્ર રમઝાનના રોઝા રાખી બંદગી કરી રહ્યાં છે આ વોરિયર્સ..

Covid ward ramadan: હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે જેમાં વહેલી સવાર થી સાંજ સુધી પાણી પીધા વગર નિર્જળા કહી શકાય એવા ઉપવાસ મુસ્લિમ બંધુઓ કરે છે એક સંવાદ … Read More

Civil nurse: સિવિલ હોસ્પિટલના હેડ નર્સ રેખાબેન બ્રહ્મભટ્ટની સાહસિકતા

Civil nurse: કિડનીનું અતિગંભીર ઓપરેશન કરાવ્યાના બીજા જ દિવસે કોવિડ ડ્યુટી પર હાજર અહેવાલ: અમિતસિંહ ચૌહાણઅમદાવાદ , ૨૪ એપ્રિલ: Civil nurse: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨ વર્ષથી હેડ નર્સ તરીકે … Read More

Counseling: તરૂણ છાત્રોના મનમાંથી કોરોનાનો ભય દૂર કરવા ચલાવાઇ રહેલા ૧૩ કાઉન્સેલિંગ સેન્ટર્સ

Counseling: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો સ્તુત્ય પ્રયાસ-ખાનગી શાળા સંચાલકોનો સરાહનીય અભિગમ અહેવાલ: સોનલ ઉમરાણીયા, રાજકોટ રાજકોટ,૨૩ એપ્રિલ: Counseling: કોરોનાની પરિસ્થિતિ સંબંધે મુંઝારો અનુભવતા અને કોઇને પોતાની મનોસ્થિતિ વિષે વાત ન … Read More

Zydus Cadila કંપની શોધી કોરોનાની દવાઃ 7 દિવસમાં કોરોના દર્દીને સાજો કરીને RT-PCR નેગેટિવ લાવશે

અમદાવદ, 23 એપ્રિલઃ ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ શુક્રવારે જાહેરાત કરી કે, કંપનીને ડ્રગ કન્ટ્રોલર જનરલ (DCGI) પાસેથી કોવિડ 19 ના સંક્રમણનો ઉપચાર કરવા માટે કંપનીની ‘Virafin’ દવાનો ઉપયોગ કરવાની … Read More

કોરોનાના કપરા કાળમાં RTPCR test kit ટેસ્ટ કિટના નિર્માણમાં આ મહિલાઓ આપી રહી છે મહત્વનું યોગદાન

એક એવી કંપની જે હાલના સમયે ખૂબ અગત્યની ગણાતી RTPCR test kit ટેસ્ટ કીટ બનાવે છે અને તેના ઉત્પાદનના તમામ વિભાગોનું નેતૃત્વ મહિલાઓ કરે છે વિધાતાના નવ નિર્માણની કલાકૃતિ એ … Read More

Yog exercise: અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં દર્દીઓને શારિરીક કસરત કરાવાય છે

Yog exercise: ફિઝિયોથેરાપીની વિવિધ પ્રવૃતિ દ્વારા દર્દીની શારિરીક સ્થિતિ અને માનસિક સ્થિતિ મજબૂત બની રહી છે અહેવાલ: અમિતસિંહ ચૌહાણઅમદાવાદ , ૨૩ એપ્રિલ: Yog exercise: કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ દર્દી … Read More

Oxygen distribution: નમ્રમુનિ મહારાજ પ્રેરિત જામનગરના પારસધામ માંથી ઓક્સિજન વિતરણ શરૂ કરાયું.

Oxygen distribution: પારસધામ દ્વારા સૌરાષ્ટ્રભર ના કોરોના દર્દીઓ માટે ઓકસીજન સહાય ની શરૂઆત કરવાં આવી છે અહેવાલ: જગત રાવલજામનગર, ૨૨ એપ્રિલ: Oxygen distribution: જામનગર ના જૈન સમાજ દ્વારા કોરોના મહામારી … Read More

કોરોના પોઝિટિવ(covid-19 positive) આવ્યા બાદ દર્દીએ શું હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ? આવા પ્રશ્નોનો જવાબ મેળવવા જુઓ આ વીડિયો

ડોક્ટર RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ(covid-19 positive) આવનારા દર્દીઓને જરૂર ન હોય તો હોસ્પિટલમાં દાખલ ન થવાની સલાહ આપી રહ્યા છે કારણ કે મોટાભાગના દર્દીઓ ઘરે રહીને જ સાજા થઈ રહ્યા છે.  … Read More