Fisheries in Gujarat: રાજ્યના દરિયાઈ વિસ્તારમાં રૂ. ૭૭૫ લાખના ખર્ચે ૨૫ આર્ટિફિશિયલ રીફની સ્થાપના માટે અપાઈ મંજૂરી

Fisheries in Gujarat: ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદન અને મત્સ્યોદ્યોગને મળશે વેગ દરિયાઈ જીવસૃષ્ટિના સંવર્ધન અને વિકાસ માટે રાજ્યના દરિયાઈ વિસ્તારમાં રૂ. ૭૭૫ લાખના ખર્ચે ૨૫ આર્ટિફિશિયલ રીફની સ્થાપના માટે અપાઈ મંજૂરી … Read More

Surat Airport: સુરત એરપોર્ટને મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે મંજૂરી આપી

દિલ્હી, 15 ડિસેમ્બર: Surat Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર … Read More

Annual Adventure Tourism Convention 2023: સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે ‘વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023’ યોજાશે

Annual Adventure Tourism Convention 2023: 16-18 ડિસેમ્બર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે ‘વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023’ યોજાશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં સંબોધન કરશે વાર્ષિક સાહસ પ્રવાસન … Read More

Pre-Vibrant Summit: ગુજરાતે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રેસર રહી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે: ડો. મનસુખભાઈ માંડવીયા

Pre-Vibrant Summit: સાયન્સ સિટી ખાતે બાયોટેકનોલોજી પ્રી-વાઈબ્રન્ટ સમિટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા પ્રી-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત બાયોટેકનોલોજી આધારિત એકઝીબિશન, સેમિનાર, સ્ટાર્ટઅપ માટે બૂટ … Read More

Aansu ane Arman: કાશ કે આંસુઓનાં રંગ હોત: પૂજા પટેલ

“આંસુ અને અરમાન”(Aansu ane Arman) Aansu ane Arman: આંસુ તો ગમે ત્યારે નીકળે છે, જ્યારે આપણાં અરમાન પૂરાં થાય ત્યારે પણ અને અરમાન પૂરાં ન થાય ત્યારે પણ! પરંતુ બંને … Read More

CM Bhupendra Patel: મુખ્યમંત્રી નેતૃત્વમાં જાપાન પહોંચેલા ગુજરાતના હાઈ લેવલ ડેલીગેશને યામાનાશી ગવર્નર સાથે બેઠક કર્યો

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે રવિવારે વહેલી સવારે જાપાન પહોંચ્યા છે.મુખ્યમંત્રીનું જાપાન ખાતેના ભારતીય રાજદૂત સીબી જ્યોર્જ અને દૂતાવાસના અધિકારીઓએ ઉષ્માપૂર્ણ સ્વાગત … Read More

Gujarat Yatri Bhavan in Ayodhya: અયોધ્યામાં ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરાશે

Gujarat Yatri Bhavan in Ayodhya: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અયોધ્યામાં નિર્માણ પામનારા શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરના દર્શન માટે આવનારા યાત્રીઓને આધ્યાત્મ અને પ્રવાસનનો સંગમ યાત્રીભવન પૂરો પાડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની … Read More

Viksit Bharat Sankalp Yatra: ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામા કુવાડવા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો શુભારંભ કરાયો

Viksit Bharat Sankalp Yatra: વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, દેશ વિકસિત બને ત્યાં સુધી અને ત્યારબાદ પણ વિકાસ  અવિરત પણે થતો રહે તેવો સંકલ્પ આપણે સૌ કરીએ: મંત્રી ભાનુબેન બાબરીયા રાજકોટ, ૨૪ … Read More

Miracle: શું ખરેખર ચમત્કાર થાય છે?

શીર્ષક:- શું ખરેખર ચમત્કાર(Miracle) થાય છે?” હેલ્લો મિત્રો! Miracle: આજે હું આવી છું આપના બધાંની વચ્ચે એક ટોપિક લઇને કે જેનું શીર્ષક છે: “શું ખરેખર ચમત્કાર થાય છે?” ચમત્કાર શબ્દ … Read More

PM Swanidhi Yojana: મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શેરી-ફેરિયાઓ માટે સ્નેહ મિલન સમારંભ યોજાયો

PM Swanidhi Yojana: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી-ફેરિયાઓ માટે સ્નેહ મિલન સમારંભ યોજાયો- મુખ્યમંત્રી શેરી-ફેરિયાઓના પરિજનો સાથે ભોજન પણ માણ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ … Read More