NSS Award: જીટીયુ એનએસએસની સ્વયંસેવક ઝંખના જોશીએ રાષ્ટ્રપતિના હસ્તે “ઉચ્ચતમ રાષ્ટ્રીય એનએસએસ પુરસ્કાર” મેળવ્યો

NSS Award: જીટીયુ દરેક ક્ષેત્રમાં સમાજ ઉપયોગી કાર્યો કરવામાં અગ્રેસર રહ્યું છે. રાષ્ટ્રપતિના હસ્તે જીટીયુ એનએસએસની સ્વયંસેવક વિદ્યાર્થીનીને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ આપીને સન્માનવામાં આવ્યા છે. જે સમગ્ર જીટીયુ પરિવાર માટે … Read More

Exam special train: 25 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ–ખાતિપુરા (જયપુર) વચ્ચે ચાલશે એક્ઝામ સ્પેશિયલ ટ્રેન

Exam special train: અમદાવાદથી ખાતીપુરા જયપુર સુધી ટ્રેન નંબર 09417/09418 એક્ઝામ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે અમદાવાદ, ૨૩ સપ્ટેમ્બર: Exam special train: પશ્ચિમ રેલવેના અમદાવાદથી તારીખ 25 મી સપ્ટેમ્બર … Read More

Train cancel: ભીલડી અને ચંડીસર ની વચ્ચે ડબલિંગના કારણે અમદાવાદ મંડળની ઘણી ટ્રેનો રદ કરીને ડાયવર્ટ કરવામાં આવશે

Train cancel: ટ્રેન સંખ્યા 04893 જોધપુર-પાલનપુર સ્પેશ્યિલ ભીલડી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ રહેશે તેમ જ ભીલડી અને પાલનપુર ની વચ્ચે રદ્દ થશે અમદાવાદ, 24 સપ્ટેમ્બરઃ Train cancel: પશ્ચિમ રેલ્વે ના … Read More

Ahmedabad Division: અમદાવાદ મંડળની આરપીએફ ટીમે બુટલેગરને ઝડપ્યો

Ahmedabad Division: યાત્રીઓના જીવન અને સામાનની સુરક્ષા માટે અમદાવાદ મંડળના રેલ્વે સુરક્ષા બળ (આરપીએફ) ના જવાન હંમેશા અગ્રણી રહે છે અમદાવાદ, ૨૩ સપ્ટેમ્બરઃ Ahmedabad Division: યાત્રીઓના જીવન અને સામાનની સુરક્ષા … Read More

Paurash patel: પૌરસભાઈ પટેલ ને ગુજરાત ભા.જ.પ વ્યાપાર (ઉદ્યોગ) સેલમાં ગુજરાત પ્રદેશ ટીમમાં નિમણૂક થઇ, વાંચો વેપાર વિશે શું કહ્યું પૌરસભાઈએ?

Paurash patel: અગામી ચૂંટણી વિશે વાત કરતા પૌરસભાઇએ જણાવ્યું કે, નવી સરકાર નવા સંગઠને 2022ની ચૂંટણી પહેલા જ અમારે કામ કરવાનું છે જે મોટો ચેલેન્જ છે, જવાબદારી છે. અમદાવાદ, 21 … Read More

Ahmedabad: અમિત શાહે ગ્રામ્ય જિલ્લામાં સાડા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત ૬ પોલીસ સ્ટેશન અને નાયબ પોલીસ અધિક્ષક કચેરીના વર્ચ્યુઅલ કર્યુ લોકાર્પણ

Ahmedabad: ગાંધીનગર, 16 સપ્ટેમ્બરઃ Ahmedabad: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સાડા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત ૬ પોલીસ સ્ટેશન અને નાયબ પોલીસ અધિક્ષક કચેરીના વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ … Read More

Samarpan mahotsav: કુમકુમ મંદિર ખાતે સદગુરુ સમર્પણ મહોત્સવ સંપન્ન થયો

Samarpan mahotsav: આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામી એક માત્ર એવા ૧૦૦ વર્ષીય સંત છે કે, જેમણે જીવનપ્રાણ બાપાના દર્શન કર્યા … Read More

Three people died of suffocation: ઘાટલોડિયામાં પફ બનાવતા કારખાનામાં ગેસની ગૂંગળામણથી ત્રણનાં મોત- વાંચો વિગત

Three people died of suffocation: ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ગોપાલનગર પાસે UKS નામના પફ બનાવવાના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતિય મજૂરોના મોત નિપજ્યા અમદાવાદ, 14 સપ્ટેમ્બરઃThree people died … Read More

Kubernagar: છારાનગરમાં પીવાનું પાણી અને ગંદકીથી સ્થાનિક લોકોમાં આક્રોશ વારંવાર રજુઆત છતાં કોર્પોરેટરોના આંખ આડા કાન

Kubernagar: ભોળી પ્રજાએ કોંગ્રેસને ખોબે ખોબે મત આપ્યા છતાં વિસ્તારમાં ઠેર ઠેર પીવાનું ગંદુ પાણી , ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.ત્યારે “ભૂત ગયા અને પલિત આવ્યા”તેવો ઘાટ ઘડાયો અમદાવાદ, … Read More

Civil pediatric surgeon: બાળકના મોટા અને નાના આંતરડાના બંન્ને છેડે સ્ક્રુ ચોંટીને ફસાઇ ગયો; અને પછી શું થયું…..

Civil pediatric surgeon: બાહ્ય પદાર્થોને બાળકોથી દૂર અથવા તેઓ પહોંચી ન શકે તેવા અંતરે રાખવા સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીની સલાહ અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૧૦ સપ્ટેમ્બરઃ Civil pediatric surgeon: … Read More