Kumkum swaminarayan madir: કુમકુમ મંદિર દ્વારા આરોગ્ય સહાય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો

Kumkum swaminarayan madir: પ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, લેબોરેટરીઓ અને ર૭ થી વધુ ડોક્ટરો સેવા આપશે- સાધુ પ્રેમવત્સલદાસ અમદાવાદ, 07 એપ્રિલ: Kumkum swaminarayan madir: સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસ સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ … Read More

178th birth anniversary of Jeevan Prana Bapashri: કુમકુમ મંદિર ખાતે કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૮ મી પ્રાગટ્ય જયંતી ઊજવાશે.

178th birth anniversary of Jeevan Prana Bapashri: ૪ અને પ નવેમ્બરના રોજ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર 178th birth anniversary of Jeevan Prana Bapashri: કુમકુમ – … Read More

Celebrating the 202nd anniversary of the Vachnamrit: કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ર૦ર મી જયંતી ઉજવાઈ.

Celebrating the 202nd anniversary of the Vachnamrit: સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો અદ્ભૂત ગ્રંથ……. ૪ x ૩ ફૂટની વિશિષ્ટ વચનામૃતની કૃતિ તૈયાર કરવામાં આવેલ છે.ર૭૩ વચનામૃતનો આ સમગ્ર ગ્રંથ અને … Read More

Gopalanand Swami: કુમકુમ મંદિર ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામી નો 214 મો દીક્ષા દિન ઉજવાયો……

Gopalanand Swami: તારીખ 27 નવેમ્બર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામીના 214 માં દીક્ષા દિન પ્રસંગે મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પુષ્પોથી અભિષેક … Read More

Bapashreeni 177 jayanti: કુમકુમ મંદિર દ્વારા જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૭ મી જયંતી ઉજવાશે- વાંચો વિગત

Bapashreeni 177 jayanti: 4 x 3 ફૂટની શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની વિશાળ પ્રતિકૃતિનું પૂજન અર્ચન કરવામાં આવશે અમદાવાદ, 14 નવેમ્બરઃBapashreeni 177 jayanti: શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૨૨૧મા પટ્ટાભિષેક દિન નિમિત્તે … Read More

Samarpan mahotsav: કુમકુમ મંદિર ખાતે સદગુરુ સમર્પણ મહોત્સવ સંપન્ન થયો

Samarpan mahotsav: આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામી એક માત્ર એવા ૧૦૦ વર્ષીય સંત છે કે, જેમણે જીવનપ્રાણ બાપાના દર્શન કર્યા … Read More

કુમકુમ મંદિર દ્વારા ઉત્તરાયણ – ધનુર્માંસની પૂર્ણાહુતિની કરવામાં આવશે ઉજવણી

કોઈપણ ઉડાન સંપ વગર શકય બનતી નથી, જિંદગીને જીતવા માટે કોઈએ પતંગ બનવું પડે છે અને કોઈને દોરા – સાધુ પ્રેમવત્સલદાસજી પંતગોત્સવની પાછળ આધ્યાત્મિકતા પણ છુપાયેલ છે. તા. ૧૪ જાન્યુઆરીને … Read More

કુમકુમ મંદિર દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની ર૧૯ મી જયંતી ઉજવાશે

વિવિધ ૪૦ ભાષામાં “સ્વામિનારાયણ” મહામંત્ર લખાયેલો ૬ ફૂટ લંબાઈનો વિશાળ પત્ર ભગવાનને અર્પણ કરવામાં આવશે. સહજાનંદ સ્વામીએ સંવત્‌ ૧૮૫૮ ની માગશર વદ – એકાદશીના રોજ ફણેણી ગામમાં પોતાના આશ્રિતોને મંત્ર … Read More

દેવ દિવાળી ના દિવસે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યા

કુમકુમ મંદિર દ્વારા દેવ દિવાળી ના દિવસે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યા.કોરોનાવાયરસ ની મહામારી માંથી સૌની મુક્તિ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી અમદાવાદ, ૩૦ નવેમ્બર: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ … Read More