અંબાજી પંથકમાં નદી નાળા ના વહેતા પાણી ના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું

અંબાજી પંથક માં નદી નાળા જીવંત બન્યા છે ને નદી નાળા ના વહેતા પાણી ના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું…. ઉગેલી મકાઈ ના પાક વાળા ખેતરો માં પાણી રિપોર્ટ: … Read More

અંબાજી થી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ઘસીઆવતા માર્ગ અવરોધાયા

અંબાજી 18 ઓગસ્ટ:તાજેતર માં અંબાજી પંથક માં પડેલા ભારે વરસાદ ના પગલે આસપાસ ના વિસ્તારો માં પહોડો પરસાદી પાણી થી પોચા બન્યા છે ને જેને લઈ આજે અંબાજી થી આબુરોડ … Read More

અમદાવાદ થી નીકળતો વ્યાસવાડી પગપાળા નો સંઘ માતાજી ની ધજા લઈ આજે અંબાજી પહોંચ્યો

અમદાવાદ થી નીકળતો વ્યાસવાડી પગપાળા નો સંઘ માતાજી ની ધજા લઈ આજે અંબાજી પહોંચ્યો….. ભાદરવી પુનમ નો મેળો અને મંદિર બને બંધ હોવાથી વહેલા પહોચ્યો રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી 17 … Read More

સતત વરસાદ ના પગલે અંબાજી ના બજારો માં પણ પાણી ફરી વળ્યાં

૧૬ઓગસ્ટ,ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદ ની આપવામાં આવેલી આગાહી ના પગલે અંબાજી પંથક માં ભારે વરસાદ ની હેલી વરસી હતી સતત વરસાદ ના પગલે અંબાજી ના બજારો માં પણ પાણી … Read More

અંબાજી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે યોજાયો

અંબાજી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે યોજાયો અંબાજી 15 ઓગસ્ટ આજે 15મી ઓગસ્ટ 74 માં સ્વતંત્ર દિન ઉજવણી સમગ્ર ગુજરાત માં કરાઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે … Read More

અંબાજી પંથક માં કોરોનાં ટેસ્ટ ની કામગીરી હાથ ધરાઇ

અંબાજી 10 ઓગસ્ટ : બનાસકાંઠા જીલ્લા નો દાંતા તાલુકો મહત્તમ આદીવાસી વિસ્તાર છે ને હાલ માં આ દાંતા તાલુકા માં વિવિધ વિસ્તારો માંથી હમણાં સુધી 34 જેટલાં કોરોના નાં પોઝીટીવ … Read More

આજે દાંતામાં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા

દાંતા તાલુકા માં પણ કુલ 30 જેટલાં પોઝીટીવ કેસો નોંધાયા.. માં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા અંબાજી 01 ઓગસ્ટ : દેશ ભરમાં કોરોના ની મહામારી … Read More

અંબાજી માં રાખડીઓ ના સતત ભાવ વધારા ને લઈ વેપારીઓ માટે કોરોના કાળ માથા ના દુખાવા સમાન બન્યું

રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તા,અંબાજી, બનાસકાંઠા અંબાજી 24 જુલાઈ:રક્ષાબંધન ના આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાખડી ના વ્યાપાર ઉપર કોરોના ની મોટી અસર જોવા મળી રહી છે જ્યાં બજારો … Read More

આદ્યશકિત પીઠ ધામ અંબાજી બન્યું ગુજરાતનું પ્રથમ ISO 9001 સર્ટીફિકેટ ધરાવતું યાત્રા તીર્થધામ

મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યા અભિનંદન ગાંધીનગર,૨૩જુલાઈ ૨૦૨૦દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટીફિકેટ ધરાવતું પવિત્ર યાત્રા ધામ બન્યું … Read More