દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 24 હજારથી વધુ રસી અપાઇ, 447 લોકોમાં રસી પછી પ્રતિકૂળ અસરો જોવા મળી: આરોગ્ય મંત્રાલય

નવી દિલ્હી, 18 જાન્યુઆરીઃ રવિવારે કેન્દ્રએ જણાવ્યું હતું કે દેશવ્યાપી રસીકરણ અભિયાનના 2 દિવસ દરમિયાન દેશમાં કોવિડ -19 દ્વારા 2.24 લાખથી વધુ લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી અને આ સમયગાળા … Read More