ગોત્રી હોસ્પિટલનું ક્વિક રિસ્પોન્સ ટ્રીટમેન્ટ(covid treatment) સેન્ટર કોવિડ ની તાત્કાલિક સારવાર અને સેવાનું ઉત્તમ કેન્દ્ર બનશે: ડો.વિનોદ રાવ

વડોદરા, 01 મેઃ રાજ્યના દરેક શહેરોમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે ગોત્રી હોસ્પિટલની કોવિડ સારવાર(covid treatment) સુવિધાઓના … Read More

કોરોનાથી અભિનેતા Bikramjeet Kanwarpal નું થયું નિધન, અભિનયનું સપનું સેનામાંથી નિયુક્તિ બાદ પૂર્ણ કર્યું- નાના અને મોટા પરદે નિભાવી યાદગાર ભૂમિકા

બોલિવુડ ડેસ્ક, 01 મેઃ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા અભિનેતા બ્રિક્રમજીત કંવરપાલ(Bikramjeet Kanwarpal)નું શનિવારે નિધન થયું. 52 વર્ષના બિક્રમજીત સેનામાંથી રિટાયર થયા હતા અને વર્ષ 2003માં મનોરંજન જગતમાં સક્રિય થયા હતા. … Read More

મુખ્મમંત્રી અને રાજ્યપાલે કરાવ્યો ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ'(Maru Gaam Corona Mukt Gaam) અભિયાનનો પ્રારંભ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગરઃ,01 મેઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસ ૧ લી મે થી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ (Maru Gaam Corona Mukt Gaam) અભિયાનનો રાજ્યના ૧૭ હજાર ગામોમાં પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો … Read More

Rohit sardana: वरिष्ठ पत्रकार व आजतक के न्यूज एंकर रोहित सरदाना का निधन

Rohit sardana: रोहित सरदाना कोरोना से संक्रमित थे। हालात गंभीर होने पर उन्हें अस्पताल में भर्ती कराया गया था नई दिल्‍ली, 30 अप्रैल: Rohit sardana: टीवी पत्रकार रोहित सरदाना का … Read More

Rohit Sardana: જાણીતા ટીવી ન્યૂઝ રીડર રોહિત સરદનાનું હાર્ટએટેકથી નિધન

Rohit Sardana: ગઈકાલ રાત્રે તેની તબિયત અચાનક ખરાબ થઈ અને તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. નવી દિલ્હી, 30 એપ્રિલઃ Rohit Sardana: આજતક ટેલિવિઝન ન્યૂઝ ચેનલના ન્યૂઝ રીડર રોહિત સરદાના(Rohit Sardana) … Read More

અહમદનગરના સાંસદ પાસે 10000 રેમડેસિવિર (Remdesivir) ઇન્જેક્શન આવ્યા ક્યાંથી? બોમ્બે હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા…વાંચો શું છે મામલો

નવી દિલ્હી, 30 એપ્રિલઃ હાલ દેશની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઇ છે, કોરોનાની સારવાર માટે ઉપયોગમાં આવતા ઇન્જેક્શનની અછત છે, તો ઇન્જેક્શનની કાળાબજારી પણ સામે આવી રહી છે. તેવામાં … Read More

Sunil Nagar: प्रसिद्ध सीरियल श्री कृष्ण में भीष्म पितामह का अभिनय करने वाले सुनिल नागर की आर्थिक स्थिति खराब

Sunil Nagar: किराये के मकान में रहते है, लेकिन अब उनके पास इतना पैसा भी नहीं है कि वे किराया दे सकें। मनोरंजन डेस्क: 30 अप्रैल: Sunil Nagar: कोरोना महामारी … Read More

Chardham Yatra: कोरोना महामारी में चारधाम की यात्रा स्थगित, सीएम ने किया एलान

Chardham Yatra: उत्तराखंड के गढवाल हिमालय में स्थित विश्वप्रसिद्ध बदरीनाथ धाम के कपाट श्रद्धालुओं के लिए इस साल 18 मई को खुलेंगे। अहमदाबाद, 29 अप्रैल: Chardham Yatra: देश में जारी … Read More

18 વર્ષથી વધુ ઉંમર હોય તો પણ…આ વ્યક્તિઓએ વેક્સિન(Covid vaccine) ના લેવી જોઈએ- જાણો આ અગત્યની માહિતી

હેલ્થ ડેસ્ક, 29 એપ્રિલઃ 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી(Covid vaccine) મળવાની શરૂ થઈ જશે. જો કે રસીને લઈને હજુ પણ લોકોના મનમાં શંકા અને ડરનો માહોલ પણ … Read More

રાહતઃ હવે 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓએ પણ ધન્વતરી કોવીડ હોસ્પિટલ(Covid hospital) ખાતે પ્રવેશ મળશે

અમદાવાદ, 28 એપ્રિલઃ ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર DRDOના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ધન્વતરી કોવીડ હોસ્પિટલ(Covid hospital) ખાતે 900 બેડની હોસ્પિટલ(Covid hospital) કાર્યરત કરવામાં આવી છે. નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર હવે … Read More