Corona Vaccination: હવે કોવિશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે રહેશે 12-16 સપ્તાહનું અંતર, કેન્દ્રએ આપી મંજૂરી- વાંચો વધુ વિગત

નવી દિલ્હી, 14 મેઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે. મહત્વનું છે કે ગુરૂવારે સરકારી સમૂહ એનજીએજીઆઈએ કેન્દ્ર સરકારને કોવિશીલ્ડ વેક્સિન(Corona Vaccination)ના બે ડોઝ વચ્ચે અંતર વધારવા માટે ભલામણ … Read More

મોટા સમાચારઃ DCGIએ બાળકો માટે આ વેક્સિનના બીજા અને ત્રીજા ક્લિનિક્લ ટ્રાયલને આપી મંજૂરી- વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 13 મેઃ કોરોના વધતા પ્રકોપ વચ્ચે સારા સમાચાર આવ્યા છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સીનની 2થી 18 વર્ષની ઉંમરના બાળકો પર બીજા/ત્રીજા … Read More

ગાયનું છાણ અને ગૌમૂત્ર બની શકે છે મ્યુકર માઈક્રોસિસ(Mucormycosis) થવાનું કારણ, વાંચો શું કહે છે નિષ્ણાંતો

Mucormycosis: હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, શરીરમાં થતી તકલીફ વિશે ઘરેલુ કે લોકોએ દ્વારા કહેવામાં આવેલ નુસખા ના અપનાવો, ડોક્ટરને સંપર્ક કરીને તેમની સલાહ અનુસાર કરો. નુસ્ખા અન્યના હશે … Read More

જન સેવાઃ આંબાવાડી વિસ્તારમાં “આંબાવાડી ચેરીટેબલ કલીનીક”(clinic) શરુ કરવામાં આવ્યું, માત્ર આટલા ઓછા રુપિયામાં થશે સારવાર

ગરીબ પરિવારને સારવાર મળી રહે તે હેતુસર મીની હોસ્પિટલ(clinic)ની કરવામાં આવી શરૂઆત કોરોના કાળમાં સામન્ય બીમારી ધરાવતા લોકો માટે શરૂ કરવામાં આવી મીની હોસ્પિટલ કોરોના કાળમાં 4 ડોકટરની માનવ સેવાથી … Read More

Corona Vaccine: કોરોનાની રસીને લઇને, કેન્દ્ર સરકારે નક્કી કર્યા કોટા- જાણો કોને મળેશે કેટલી વેક્સિન?

દિલ્હી, 12 મેઃ કોરોના સંક્રમણ સાથે નિપટવા માટે તેજીથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યાં જ આ દિવસોમાં રાજ્યમાં કોરોના વેક્સિન(Corona Vaccine)ની ભારી અછત થઇ રહી છે, એ જોતા કેદ્ર સરકારે સુપ્રીમ … Read More

Maru gaam corona mukat gaam: અરવલ્લી જિલ્લામાં વધતા કોરોના સંક્ર્મણ ને કારણે હવે આ તાલુકાના ગામડાના લોકો જાગૃત થયાં..!

કોરોનાનું સંક્ર્મણ પણ ઘટાડવામાં મદદરૂપ નીવડી શકશે આ ઉપરાંત ગામ(Maru gaam corona mukat gaam)માં ઉકાળાના વિતરણ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલઃ રાકેશ ઓડ અરવલ્લી, 12 મેઃMaru gaam corona … Read More

રાજ્ય(Gujarat) સરકારનો મહત્વનો નિર્ણય: 36 શહેરોમાં તમામ પ્રતિબંધો યથાવત્ત, જાણો શું ખુલશે શું રહેશે બંધ

રાજ્યના(Gujarat) સૌ નાગરિકો-નાના-મોટા વેપારી-ઊદ્યોગો-આરોગ્ય જગત બધાના સહકાર અને સહિયારા પ્રયાસોના પરિણામ સ્વરૂપે રાજ્યમાં કોરોના સંક્રમણ કેસોની સંખ્યા ૧૪,પ૦૦થી ઘટાડી ૧૧ હજાર સુધી થવામાં સફળતા મળી છે:- મુખ્યમંત્રીશ્રી આ નિયંત્રણો દરમિયાન … Read More

8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ(night curfew)ની મુદ્દત કાલે થશે પૂર્ણ- વાંચો વિગતે માહિતી

અમદાવાદ, 11 મેઃ ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના 8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ (night curfew)ચાલી રહ્યો છે. જેની મુદ્દત કાલે પૂર્ણ થઈ રહી છે. આધારભૂત … Read More

કોરોના વાયરસની ભેટ આપનાર ચીન હવે, જૈવિક હથિયારો દ્વારા ત્રીજા વિશ્વ યુધ્ધ(world war 3)ની તૈયારીઓમાં વ્યસ્ત..?

નવી દિલ્હી, 10 મેઃ world war 3: કોવિડ 19 વાયરસ માટે શરૂઆતથી જ ચીન શંકાના ઘેરામાં છે. જોકે, હવે એક નવો ઘટસ્ફોટ થયો છે જે મુજબ ચીનના વૈજ્ઞાનિકો છેલ્લા છ … Read More

કોરોના સંક્રમણ નિયંત્રણ માટે મુખ્યમંત્રી આ શહેર ખાતે ચાર નવા ઓક્સિજન પ્લાન્ટ(oxygen plant)નું કર્યું ઇ-લોકાર્પણ

રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સીજન(oxygen plant)નો સતત અવિરત અસ્ખલિત પુરવઠો આપી રહ્યા છીએ રાજ્યમાં ડિસ્ચાર્જ રેટ વધી રહ્યો છે અને પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે અને પરિસ્થિતિ નિયંત્રણ તરફ જઇ રહી છે … Read More