Gujarat corona update: તંત્રએ લીધો રાહતનો શ્વાસ નવા કેસ ઘટાડો અને મૃત્યુઆંક 20થી ઓછો…! વાંચો સંપૂર્ણ વિગત

ગાંધીનગર, 01 જૂનઃGujarat corona update: ગુજરાતમાં કોરોનાનો કહેર ખૂબ જ વરસી રહ્યો હતો. હવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૬૮૧ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૮ના … Read More

વડાપ્રધાનનું Mann ki baat દ્વારા દેશને સંબોધન, કહ્યું- ભારત હવે કોઈના દબાણથી નહીં પોતાના સંકલ્પથી ચાલે છે..!

નવી દિલ્હી, 31 મેઃMann ki baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ મારફત દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમની ૭૭મી આવૃત્તિમાં વડાપ્રધાન મોદીએ કોરોના મહામારી, તાઉતે અને … Read More

x-ray setu: હવે વોટ્સએપ પર જ થશે કોરોના સહીત 14 બીમારીઓની તપાસ, માત્ર અડધા કલાકમાં મળી રહેશે જાણકારી- જાણો કેવી રીતે કામ કરશે

અમદાવાદ, 30 મેઃx-ray setu: IITના એક સ્ટુન્ડટે કોરોનાની તપાસ માટે એક્સરે સેતુ(x-ray setu) બનાવ્યો છે. એની મદદથી તમે ઘરે બેઠા પોતાની કોરોના રિપોર્ટ મેળવી શકો છો. તમે તમારી એક્સરે રિપોર્ટ વોટ્સએપ … Read More

ગાંધીનગરમાં ૯૦૦ બેડની કોવિડ હોસ્પિટલ(covid hospital) કોરોના સંક્રમિતોની સારવાર માટે માત્ર ૨૪ કલાકમાં જ શરૂ થઇ જાય તેવી સંપૂર્ણ સજ્જ હોસ્પિટલ : CM રુપાણી

ગાંધીનગર,29 મે : મહાત્મા મંદિર ગાંધીનગરમાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ(covid hospital) કોરોના સંક્રમિતોની સારવાર માટે માત્ર ૨૪ કલાકમાં જ શરૂ થઇ જાય તેવી સંપૂર્ણ સજ્જ હોસ્પિટલ તૈયાર છે તેમ મુખ્યમંત્રી વિજય … Read More

કેન્દ્ર સરકારની મોટી જાહેરાતઃ ટૂંક સમયમાં દેશને મળશે કોરોનાની વધુ 4 વેક્સિન(corona vaccine), વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 29 મેઃcorona vaccine: દેશમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં દેશમાં કોરોનાની બીજી ચાર વેક્સિન(corona vaccine) ઉપલબ્ધ થઈ જશે. નીતિ આયોગના મેમ્બર … Read More

Good news for test: नमक के पानी से गरारे के माध्यम से आरटी-पीसीआर जांच की अनूठी विधि, तीन घंटे में मिल जाएगा परिणाम

Good news for test: डॉ. खैरनार के अनुसार यह विधि गैर-आक्रामक और इतनी सरल है कि रोगी स्वयं नमूना एकत्र कर सकता है। रोगियों के लिए (Good news for test) … Read More

NEERI નાગપુર દ્વારા દર્દીના સરળ આરટી-પીસીઆર ટેસ્ટ માટે સલાઇન ગાર્ગલ પદ્ધતિનું સંશોધન,જેમાં દર્દી જાતે જ સેમ્પલ કલેક્ટ કરી શકે છે વાંચો આ પદ્ધતિ વિશે…

નાગપુર, 28 મેઃNEERI: કોવિડ-19ની મહામારી ફાટી નીકળી છે ત્યારથી ભારતે તેના પરિક્ષણ કરવાના માળખામાં તથા ક્ષમતમાં વિવિધ પ્રયાસો સાથે વૃદ્ધિ કરી છે. સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ કાઇન્સિલ (સીએસઆઈઆર) હેઠળના નેશનલ … Read More

કોરોના વેક્સીનને લઇને દેશમાં ફેલાવવામાં આવી રહેલા અફવાઓ માટે જાહેર કરી હકીકત, સરકારે(government) કહી આ વાત- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 28 મેઃgovernment: દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાન સંદર્ભે લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. આ ગેરમાન્યતાઓ ખોટી રીતે આપવામાં આવતા વિધાનો, અધૂરા સત્યની જાણકારી અને તદ્દન ખોટી અફવાઓ પ્રસારના … Read More

મ્યુકરમાયકોસીસની સારવાર(mucormycosis treatment) માટે એક સુત્રતા માટે ૧૧ તજજ્ઞ-તબીબોની ટાસ્કફોર્સની રચના, ૧૪.૩ ટકા દર્દીઓ સાજા થયા

આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે-અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧% પુરુષો જયારે ૩૨.૯% સ્ત્રી દર્દીઓ છે. આ રોગના દર્દીઓ પૈકી માત્ર ૦.૫% દર્દીઓ ૧૮ … Read More

સીએમ વિજય રુપાણી(CM Rupani)એ કોવિડ-19 વેક્સિનને લઇ લીઘો મોટો નિર્ણય, વાંચો શું કહ્યું મુખ્યમંત્રીએ..!

ગાંધીનગર, 23 મેઃ મુખ્યમંત્રી(CM Rupani)એ રાજ્યમાં 10 શહેરોમાં હાલ ચાલી રહેલી 18 થી 44 વય જૂથના લોકોની રસીકરણ કામગીરીમાં રોજના 30 હજાર ડોઝ આપવામાં આવે છે તે વધારીને આવતીકાલ સોમવાર … Read More