અનુરાગ કશ્યપ મામલામાં પાયલ ઘોષે કરી મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત, જાણો સમગ્ર વિગત

અહેવાલ: હેમાલી ભટ્ટ ૨૯ સપ્ટેમ્બર: ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યોન શોષણનો આરોપ મૂકનારી અભિનેત્રી પાયલ ઘોષે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. પાયલે અનુરાગ કશ્યપ સામે આકરા પગલા લેવા … Read More

કોવિડ હોસ્પિટલમાં કલર કોડ મુજબ દરરોજ બદલાતી ઇન્ફેક્ટેડ ચાદર

રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં કલર કોડ મુજબ દરરોજ બદલાતી ઇન્ફેક્ટેડ ચાદર….દર્દીઓમાં સંક્રમણને રોકવા લેવાતી ઝીણવટભરી કાળજી સોમવારે સફેદ, મંગળવારે ગુલાબી, બુધવારે લીલા….કલરની ચાદરથી સ્વચ્છતા જાળવવાની સાથે દર્દીઓમાં … Read More

હજીરાના અદાણી ફાઉન્ડેશને પોષણ માસની ઉજવણી કરી

સુરતના ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ૧૧ ગામોમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ દૂર કરવા જાગૃતિ અભિયાન સુરત, ૨૯ સપ્ટેમ્બર: હજીરા અદાણી ફાઉન્ડેશનના દ્વારા ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ૧૧ ગામોમાં મહિલાઓ અને … Read More

ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી. સહિતના દસ્તાવેજોની વેલિડિટી (અવધિ) ૩૧ ડિસેમ્બર-૨૦૨૦ સુધી લંબવવામાં આવી

અહેવાલ: વિપુલ ચૌહાણ અમદાવાદ, ૨૯ સપ્ટેમ્બર: કોવીડ-૧૯ પરિસ્થિતીમાં ભારત સરકારના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા એડવાઇઝરી ઇસ્યુ કરવામાં આવેલ છે. આ એડવાઇઝરી વાહન અને વાહન ચલાવનાર સંબંધિત દસ્તાવેજ બાબત છે. … Read More

જામનગર નજીક આવેલી સૈનિક સ્કૂલ બાલાચડીના 12 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા

દેશની પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડેમીની અંતિમ યાદીમાં જામનગર નજીક આવેલી સૈનિક સ્કૂલ બાલાચડીના 12 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા. જામનગર,૨૯ સપ્ટેમ્બર: દેશની પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડેમી,ખડકવાસલા,પૂણેની અંતિમ યાદીમાં સૈનિક સ્કૂલ બાલાચડીના 12 … Read More

માણાવદરના બાળકે વિશ્વ વિક્રમ સ્થાપીત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચિત્ર બનાવી વિક્રમ કર્યોદિવ્યાંગ બાળકે 15 દિવસમાં એક જ કેનવાસ પર પ્રધાનમંત્રીના 51 ચિત્રો બનાવ્યા પ્રધાનમંત્રીના બાળપણથી લઈને અત્યાર સુધીના મહત્વના ચિત્રોનો સમાવેશ જૂનાગઢ,૨૯ સપ્ટેમ્બર: જૂનાગઢ જીલ્લાના … Read More

દિનેશ ડુંગરા ભીલે તીરંદાજીમાં એટલી નામના મેળવી કે એ આજે દિનેશ તીરંદાજના નામે ઓળખાય છે

દિનેશ તીરંદાજનો લક્ષ્ય વેધ: નસવાડીના અંતરિયાળ આદિવાસી વિસ્તારના વતની દિનેશ ડુંગરા ભીલે દેશી તીર કામઠા અને લાકડાના બે થાંભલા પર ચોરસ જગ્યામાં કપડાના ગાભા ભરી બનાવેલા ટાર્ગેટથી ધનુર્વિદ્યા શીખવાનું શરૂ … Read More

भारत में रिकवरी रेट 83 प्रतिशत के पार पहुंचा

भारत में रिकवरी रेट 83 प्रतिशत के पार पहुंचा रिकवरी के मामले सक्रिय मामलों से 41.5 लाख अधिक हुआ 29 SEP 2020 by PIB Delhi भारत में ठीक होने वाले … Read More

प्रधानमंत्री ने मां गंगा की निर्मलता को सुनिश्चित करने वाले 6 बड़े प्रोजेक्ट्स का लोकार्पण किया

नमामि गंगे अभियान के तहत उत्तराखंड में छह मेगा परियोजनाओं के उद्घाटन अवसर पर प्रधानमंत्री के सम्‍बोधन का मूल पाठ 29 SEP 2020 by PIB Delhi उत्तराखंड की गवर्नर श्रीमती बेबी रानी मौर्या जी, मुख्यमंत्री श्रीमान त्रिवेंद्र सिंह रावत जी, केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगी श्री गजेंद्र सिंह शेखावत जी, डॉक्टर रमेश पोखरियाल निशंक जी, श्री रतन लाल कटारिया जी, अन्य अधिकारीगण और उत्तराखंड के मेरे भाइयों और बहनों, चार धाम की पवित्रता को अपने में समेटे देवभूमि उत्तराखंड की धरा को मेरा आदरपूर्वक नमन! आज मां गंगा की निर्मलता को सुनिश्चित करने वाले 6 बड़े प्रोजेक्ट्स का लोकार्पण किया गया है। … Read More

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાને હવે સરફેસ સોર્સ આધારિત પીવાનું શુધ્ધ પાણી મળશે

ભૂગર્ભ જળ આધારિત સોર્સ ઉપર નિર્ભર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાને હવે સરફેસ સોર્સ આધારિત પીવાનું શુધ્ધ પાણી મળશે: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા અંદાજિત રૂ.૫૪૯૨ લાખના ખર્ચે તૈયાર થનાર આ … Read More