Gujarat growing influence in industrial sector: કેન્દ્રના ASI ના સર્વેક્ષણમાં ઓદ્યોગિક વિસ્તારમાં ગુજરાતનો સતત વધતો પ્રભાવ

Gujarat growing influence in industrial sector: રાજ્યની ફિક્સ્ડ કેપિટલ 2012-13 માં 14.96 ટકાથી વધીને 2019-20 માં 20.59 ટકા થઇ ગાંધીનગર, ૧૬ જૂન: Gujarat growing influence in industrial sector: વીતેલા કેટલાક … Read More

New greenfield airport in gujarat: વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીનો ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતે…

New greenfield airport in gujarat: કેબિનેટ કમિટીએ ધોલેરામાં ન્યૂ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને રૂ.૧૩૦૫ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવા મંજૂરી આપી ગાંધીનગર, ૧૪ જૂન: New greenfield airport in … Read More

Pooja Singhal: અમિત શાહ અને પૂજા સિંઘલની વિવાદિત પોસ્ટ હટાવવા ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં કરી અરજી

Pooja Singhal: કોર્ટની હકુમત મામલે સરકાર ભીસમાં મુકાઇ આ મામલે આગામી દિવસોમાં સુનાવણી અમદાવાદ, ૦૯ જૂન: Pooja Singhal: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઝારખંડના આઈ એ એસ પૂજા સિંઘલના વિવાદિત … Read More

સવારની કસરત સાથે ગરબાનો સમન્વય કરી કોવિડ દર્દીઓને નવરાત્રીની આનંદ અનુભૂતિ કરાવી

સયાજીનો કોવિડ વોર્ડ બન્યો ચાચર ચોક સવારની કસરત સાથે ગરબાનો સમન્વય કરી કોવિડ દર્દીઓને નવરાત્રીની આનંદ અનુભૂતિ કરાવી કવાયત સાથે ગરબાના સમન્વય થી માં ની ભક્તિની ઊર્જા અને ચેતનાનો સંચાર … Read More

નવરાત્રિને માતૃ શક્તિની વંદનાનું પર્વ ગણાવ્યું છે ત્યારે કાનનની કથા નારી શક્તિની સબળતાની પ્રતીતિ કરાવે છે

નારી શક્તિ વંદના નારાયણી નારી તું કદીના હારી: સયાજી ના સ્ટાફ નર્સ કાનન સોલંકી ટેસ્ટ ટ્યુબ આધીન સગર્ભાવસ્થા છતાં કોવિડ વોર્ડમાં નિર્ભયતા સાથે દર્દીઓની સેવા કરતાં રહ્યાં કોરોના સંક્રમિત થયાં … Read More

भारत वर्ष 2022 तक ट्रांस-फैट मुक्त होने के मार्ग पर अग्रसर है: डॉ. हर्षवर्धन

“प्रधानमंत्री के न्यू इंडिया के विज़न के अनुरूप भारत वर्ष 2022 तक  ट्रांस-फैट मुक्त होने के मार्ग पर अग्रसर है” डॉ. हर्षवर्धन ने ‘ईट राइट इंडिया’ और ‘फिट इंडिया मूवमेंट’ … Read More

યુવા ખેડૂતનો સફળ પ્રયોગ : અતિવૃષ્ટિ છતાં પ્રાકૃતિક ખેતીથી મગફળીનો ઉતારો વધ્યો

પડધરીના ખોખરી ગામના યુવા ખેડૂતનો પ્રયોગ સફળ :  અતિવૃષ્ટિ છતાં પ્રાકૃતિક ખેતીથી મગફળીનો ઉતારો વધ્યો શિક્ષણના જીવ એવા શક્તિસિંહ જાડેજા પડધરી પંથકમાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને  શિબિર કરી માર્ગદર્શન આપે … Read More

“એક વાત મહાત્માની” અંક:૨૭ ગાંધીજીનું અર્થશાસ્ત્ર

મહાત્મા ગાંધીજીએ સામાજિક, રાજકીય સુધારણા માટે તો પોતાના વિચારો રજુ કર્યા છે. જેની સાથે તેમણે આર્થિક વિચારોથી પણ વિશ્વને આપ્યા. ગાંધીજીનાં આર્થિક વિચારો સીધા અને સરળ હતા ગાંધીજીનાં આર્થિક વિચારો … Read More

 शून्य का प्रवास

    लघुकथा पत्नी बुधिया और पति रामू एक टूटी खाट पर पड़े आपस में बतिया रहे थे।  “बुधिया, सेठ का फोन आया है। फैक्टरी में काम वापस शुरू हो रहा है। … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૬ : ગાંધીજીનાં રચનાત્મક કાર્યો

હિન્દુસ્તાનની આઝાદી ઝંખી રહેલા તમામ ભારતવાસીઓની આંખોમાં ઉત્કૃષ્ઠ ભારતનું સ્વપ્ન તરી રહ્યું હતું. પરંતુ આ દેશને કઈરીતે ઉત્કુષ્ઠ અને શ્રેષ્ઠ બનાવી શકાય તે અંગેનો માર્ગ અને વિચાર, ખ્યાલ મહાત્મા ગાંધીજીએ … Read More