Chaitra Navratri 2021: કેમ ચૈત્રી નવરાત્રિથી નવવર્ષની શરૂઆત થાય છે? જાણો આ રસપ્રદ વાત

ધર્મ ડેસ્ક, 13 એપ્રિલઃ આજથી ચૈત્રી નવરાત્રી(Chaitra Navratri 2021)નો પ્રારંભ થયો છે. આજના દિવસથી નવા વર્ષ(Chaitra Navratri 2021)ની શરુઆત થાય છે. તેમ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો … Read More

Festivals: ચૈત્ર નવરાત્રી, હનુમાન જયંતી, મહાવીર જયંતી જેવા ધાર્મિક તહેવારો એપ્રિલ મહિનામાં આવી રહ્યાં છે- જાણો તીથી તારીખ વિશે

ધર્મ ડેસ્ક, 02 એપ્રિલઃ મહિનામાં હિન્દુ પંચાંગનું નવું વર્ષ પણ શરૂ થશે. અત્યારે હિન્દુ પંચાંગનો ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. જાણો એપ્રિલની ખાસ તિથિ અને તહેવાર(Festivals)… શીતળા સપ્તમી- રવિવારે 4 એપ્રિલે … Read More

Bank Holidays April 2021: બેંકને લગતા કામ હોય તો જાણી લો આ વાત, એપ્રિલ મહિનામાં 15 દિવસ રહેશે બેંકો બંધ- વાંચો વિગત

બિઝનેસ ડેસ્ક, 30 માર્ચઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટમાં આપેલી માહિતી મુજબ એપ્રીલમાં રામ-નવમી, ગુડ ફ્રાઈડે , બિહુ , બાબુ જગજીવન રામના જન્મ દિવસ જેવા કેટલાક તહેવારોનો સમાવેશ થાય છે. … Read More

રાજ્યમાં આગામી 28 માર્ચે શબ્- એ -બારાત(shab e barat)ની ઉજવણીને લઇ રાજ્યના ગૃહ વિભાગે જાહેર કરી ગાઇડલાઇન

ગાંધીનગર, 25 માર્ચઃ એક તરફ કોરોનાનો કહેર વરસી રહ્યો છે, તો બીજી તરફ તહેવારોની સિઝન પણ આવી રહી છે. તાજેતર રાજ્ય સરકારે હોળી-ધુળેટી અંગે ગાઇડલાઇન જાહેર કરી હતી. હવે મુસ્લિમ … Read More

હોળી અને ધુળેટીના તહેવારને લઇ રાજ્ય સરકારે જાહેર કરી ગાઇડલાઇન(holi guidelines), સૂચનાનો અમલ ન કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી

ગાંધીનગર, 24 માર્ચઃ હોળી-ધૂળેટીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષથી લોકો પોતાના ઘરમાં જ રહ્યાં … Read More

ઉત્તરાયણ પર પ્રતિબંધ પર વેપારીઓનો વિરોધઃ પતંગ વેચનારા લોકોની આજીવિકા વિશે વિચારવા કોર્ટમાં અરજી

ગાંધીનગર, 08 જાન્યુઆરીઃ કોરોના કહેર વધવાના કારણે સરકારે કોવિડ 19ની ગાઇડલાઇન હેઠળ ઉત્તરાયણ પર પ્રતિબંધ પ્રતિબંધ લગાવવાની માંગણી સાથે કરાયેલી અરજીનો વિરોધ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ધ ગુજરાત પતંગ … Read More

સુરત શહેરમાં 144 લાગુઃ ૩૦ડિસેમ્બર થી 13 જાન્યુઆરી સુધી જાહેરનામું અમલ રહેશે

સુરત, 29 ડિસેમ્બરઃ સુરત શહેરમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ તેમજ આગામી દિવસોમાં આવતાં તહેવારો, શહેરમાં યોજાતા ધરણા/રેલીઓને ધ્યાને લઈ જાહેર શાતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર … Read More

રાજકોટ પોલીસ કમિશનર ઉત્તરાયણને લઇને જાહેર કરી ગાઇડલાઇન, કહ્યું- પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખે તો દંડ થશે

રાજકોટ,19 ડિસેમ્બરઃ ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાતિનો તહેવાર ગુજરાતી ખૂબ જ હોંશેથી ઉજવે છે, નવા વર્ષના આ તહેવારને પણ લોકો પહેલાની જેમ માણી નહીં શકે. તેનું કારણ ફક્ત કોરોના જ છે. … Read More

रेलवे सुरक्षा बल ने त्यौहारी सीजन के मद्देनजर यात्रियों के लिए दिशानिर्देश जारी किए

अहमदाबाद, 16 अक्टूबर: रेलवे सुरक्षा बल ने त्यौहारी सीजन नजदीक होने के मद्देनजर यात्रियों के लिए दिशानिर्देश जारी किए किसी भी तरह की चूक से कोरोना वायरस के फैलने का … Read More