ધન્વંતરી હોસ્પિટલ(dhanvantari hospital) ખાતે સશસ્ત્ર દળની આ મેડિકલ ટીમ, કામગીરી બની વધુ ઝડપી- વાંચો વધુ વિગત

અમદાવાદ, 10 મેઃ અમદાવાદમાં શરૂ કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલ(dhanvantari hospital)માં સશસ્ત્ર દળોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે અને મેડિકલ સ્ટાફની નિયુક્તમાં નોંધનીય વધારો થયો છે. રાષ્ટ્રના જરૂરિયાતના આ સમયમાં, સશસ્ત્ર … Read More

આ જિલ્લામાં નાગરિકો તરફથી મળ્યો સારો પ્રતિસાદ: ૧૧૧૫૮૧ લોકોએ વેક્સિન(covid-19 vaccine)નો ડોઝ લઈ પોતાને સુરક્ષિત કર્યા…

આજરોજ કલેક્ટર તાપીના અધ્યક્ષ સ્થાને અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં મામ. કચેરી કુકરમુંડા ખાતે યોજવામાં આવેલ મિટીંગમા COVID-19 વેક્સીનેશન(covid-19 vaccine) બાબતે વિસ્તૃત સમજ આપી પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને વેક્સીનેશન માટે જાગૃત … Read More

મુખ્યમંત્રીના સ્થાને યોજાઇ હતી કમિટી બેઠક, મ્યુકરમાઈકોસિસ(Mucormycosis) રોગને લઇ લેવાયા મહત્વના નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 08 મેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા સાથે કોરોના પછી દરદીઓમાં મ્યુકોમાયરોસીસ(Mucormycosis)ના વધી રહેલા વ્યાપ અંગે પણ … Read More

ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ

ગાંધીનગર, 08 મેઃ કોરોનાકાળમાં અનેક ભરતીઓ અને બદલીઓ અટકી પડી હતી. પરંતુ હવે લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે.  રાજ્યમાં કોરોનાના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે નવ આઈએએસ(IAS) અધિકારીઓની … Read More

વધતા સંક્રમણના કારણે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન(inauguration) કરવામાં આવ્યું રદ્દ, રાજ્યગૃહમંત્રી કરવાના હતા ઉદ્ધાટન

શાહીબાગમાં 50 બેડના આઇસોલેશન વોર્ડની શરૂઆત– જેનુ ઉદ્ધાટન (inauguration) રાજ્યગૃહમંત્રી કર્યુ હતુ..! ગાંધીનગર, 06 મેઃ inauguration સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. હોસ્પિટલો પણ ખાલી નથી તેવા સંજોગોમાં પણ … Read More

ગુજરાત કોગ્રેસ(gujarat congress) નેતાઓએ સીએમ રુપાણીને આવેદન પત્ર આપીને કરી આરોગ્ય સારવાર અંગે સુવિધાની માંગણી- વાંચો આવેદન પત્ર

પ્રતિ,શ્રી વિજયભાઈ રૂપાણી,માન. મુખ્યમંત્રીશ્રી,ગાંધીનગર, ગુજરાત. બાબત : હાલ કોરોનાની મહામારીથી સંપૂણ ધ્વસ્ત થયેલી આરોગ્ય વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા તથા સારવાર અંગે સત્વરે સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબત. સ્નેહી શ્રી, કુશળ હશો,આપણે સૌ … Read More

Big breaking: ગુજરાતના રાત્રી કરફ્યુને લઇ સરકારે લીધો મહત્વનો નિર્ણય, 36 શહેરોમાં લાગુ થયા નવા નિયમો- શું ખુલ્લુ રહેશે અને શું બંધ? વાંચો સંપૂર્ણ અહેવાલ

Big breaking: ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત … Read More

રાહતના સમાચારઃ કોરોના કપરા કાળમાં રાજ્ય સરકારે ખેડૂતો(farmers)ને પાક ધિરાણની ચૂકવવામાં મુદત લંબાવી

ખેડૂતો માટે પાક ધિરાણભરપાઈ કરવાની મુદત  30 જૂન સુધી લંબાવવામાં આવી ખેડૂતો(farmers) માટેના રાજ્ય સરકાર ના 4 ટકા તેમજ ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર  … Read More

વિદેશ અને અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતીઓની મદદે આવી ગુજરાત સરકાર(Gujarat government), લીધો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકાર(Gujarat government) દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે – બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજા રાજ્ય સરકાર(Gujarat government)નો મહત્વનો નિર્ણય વિશાખાપટ્ટનમ(આંધ્રપ્રદેશ) ખાતેના ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. ૪૦ લાખની … Read More

રાહતઃ હવે 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓએ પણ ધન્વતરી કોવીડ હોસ્પિટલ(Covid hospital) ખાતે પ્રવેશ મળશે

અમદાવાદ, 28 એપ્રિલઃ ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર DRDOના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ધન્વતરી કોવીડ હોસ્પિટલ(Covid hospital) ખાતે 900 બેડની હોસ્પિટલ(Covid hospital) કાર્યરત કરવામાં આવી છે. નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર હવે … Read More