સ્થાપના દિવસ નિમિત્તે રાજયસભા સાંસદ નરહરી અમીને(Narhari amin) પોતાના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ લગાવ્યો..!

ગાંધીનગર, 06 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે રાજયસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીને (Narhari amin) તેમના નારણપુરા સ્થિત નિવાસ્થાને ભાજપા નો ધ્વજ લગાવ્યો હતો. આ પ્રસંગે … Read More

નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની બેઠક, રાજ્ય સરકારે(Gujarat government)કોરોના સંક્રમણ નિયંત્રણ લાવવા લીધા 7 મહત્વપૂર્ણ નિર્ણયો, માસ્ક હવે મળશે 1 રુપિયા- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 06 એપ્રિલઃ રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, જેના કારણે ગુજરાત સરકાર(Gujarat government) ભારે ચિંતામાં ઘેરાઇ ગઇ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં … Read More

રાજ્યના ગૃહમંત્રી(gujarat home minister) પ્રદિપસિંહ જાડેજા કોરોના પોઝિટિવ, પોતે જ આપી જાણકારી- હોસ્પિટલમાં થયા દાખલ

ગાંધીનગર, 03 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે તેમાં હવે રાજ્યની સરકાર પણ લપેટમાં આવી ગઇ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી બાદ હવે ગૃહમંત્રી(gujarat home minister) પ્રદિપસિંહ જાડેજાનો … Read More

વધતા કોરોના કેસને લઇને સરકારે આરોગ્ય કર્મચારી(medical staff leaves)ઓની એપ્રિલની તમામ રજાઓ કરી દીધી રદ્દ- વાંચો સંપૂર્ણ અહેવાલ

અમદાવાદ, 03 એપ્રિલઃ રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કહેર પ્રવર્તી રહ્યો છે ત્યારે જેને માથે સૌથી મોટી જવાબદારી આવી છે તેવા આરોગ્ય કર્મચારીઓ આ કોરોના કાળમાં સાચા અર્થમાં ભગવાન બનીને સામે … Read More

Big News : ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યા અંગે કોઇ અજાણી વ્યક્તિ દ્વારા બનાવટી પરિપત્ર વાઇરલ થયો- શિક્ષણ બોર્ડ(gujarat board)નો કર્યો મોટો ખુલાસો

ગાંધીનગર, 0ા એપ્રિલઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, રાજ્યના લોકોની સાથે તંત્ર પણ ચિંતામાં છે. ત્યારે આ સ્થિતિમાં વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ધોરણ 10 અને ધોરણ … Read More

અશાંત વિસ્તારોમાં મિલ્કતોની તબદીલી રોકવા અને ભાડુઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપશેઃ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા(bhupendrasinh chudasama)

ગાંધીનગર, 02 એપ્રિલઃ ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી રોકવા અને ભાડુઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપવાની જોગવાઈઓ અંતર્ગતનું વિધેયક મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં રજૂ કર્યું હતું. મંત્રી(bhupendrasinh chudasama)એ જોગવાઈઓ … Read More

સીએમ રુપાણી(CM vijay rupani)એ ઉમરગામના બિલ્ડરનું અપહરણ કરનારા ગુનેગારોને ઝડપથી શોધીને કેસ ઉકેલનારી પોલીસ ટીમને 10 લાખનું ઇનામ આપવાની કરી જાહેરાત

ગાંધીનગર, 01 એપ્રિલઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી(CM vijay rupani)એ વલસાડ જિલ્લાના ઉમરગામના એક બિલ્ડરનું અપહરણ કરી રૂ. ૩૦ કરોડની ખંડણીની માંગણી કરનારા ગુનાહિત તત્વોને ઝબ્બે કરી ગુનાનો ભેદ ઉકેલનારી પોલીસ ટીમને … Read More

Breaking news: સીએમ રુપાણીએ ફીક્સ પગાર અને કરાર આધારિત સરકારી કર્મચારીની રજાઓને લઇ લીધો સંવેદનશીલ નિર્ણય

ગાંધીનગર, 31 માર્ચઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ(Breaking news) સંવેદનશીલ નિર્ણય લીધો છે. આવા કર્મચારીઓ જો કોરોના સંક્રમિત થાય તો … Read More

હોળી-ધૂળેટી પર્વની ઉજવણી પર સરકાર(government)ની બાજ નજરઃ જાહેર કરી ગાઇડલાઇન, નિયમોનું પાલન નહીં કરો તો મુશ્કેલીમાં થશે વધારો

ગાંધીનગર,28 માર્ચઃ રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે. અમદાવાદ શહેરને પણ ઘાતક વાયરસે પોતાના કાળમુખા પંજામાં ઘેર્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 600 ઉપરાંત રેકોર્ડ બ્રેક નવા … Read More

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ રાજ્યમાં પ્રવેશ માટે કરાવવો પડશે RTPCR ટેસ્ટ, નેગેટિવ હશે તો જ મળશે પ્રવેશ…વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 27 માર્ચઃ છેલ્લા કેટલાંય દિવસોથી ગુજરાતના કોરોના કેસ સતત વધી રહ્યા છે જેને લઈને સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં પ્રવેશતા તમામ લોકોએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ(RTPCR) બતાવવો ફરજીયાત છે. … Read More