સીએમ રુપાણી(CM vijay rupani)એ ઉમરગામના બિલ્ડરનું અપહરણ કરનારા ગુનેગારોને ઝડપથી શોધીને કેસ ઉકેલનારી પોલીસ ટીમને 10 લાખનું ઇનામ આપવાની કરી જાહેરાત

ગાંધીનગર, 01 એપ્રિલઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી(CM vijay rupani)એ વલસાડ જિલ્લાના ઉમરગામના એક બિલ્ડરનું અપહરણ કરી રૂ. ૩૦ કરોડની ખંડણીની માંગણી કરનારા ગુનાહિત તત્વોને ઝબ્બે કરી ગુનાનો ભેદ ઉકેલનારી પોલીસ ટીમને … Read More

Breaking news: સીએમ રુપાણીએ ફીક્સ પગાર અને કરાર આધારિત સરકારી કર્મચારીની રજાઓને લઇ લીધો સંવેદનશીલ નિર્ણય

ગાંધીનગર, 31 માર્ચઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ(Breaking news) સંવેદનશીલ નિર્ણય લીધો છે. આવા કર્મચારીઓ જો કોરોના સંક્રમિત થાય તો … Read More

હોળી-ધૂળેટી પર્વની ઉજવણી પર સરકાર(government)ની બાજ નજરઃ જાહેર કરી ગાઇડલાઇન, નિયમોનું પાલન નહીં કરો તો મુશ્કેલીમાં થશે વધારો

ગાંધીનગર,28 માર્ચઃ રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે. અમદાવાદ શહેરને પણ ઘાતક વાયરસે પોતાના કાળમુખા પંજામાં ઘેર્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 600 ઉપરાંત રેકોર્ડ બ્રેક નવા … Read More

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ રાજ્યમાં પ્રવેશ માટે કરાવવો પડશે RTPCR ટેસ્ટ, નેગેટિવ હશે તો જ મળશે પ્રવેશ…વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 27 માર્ચઃ છેલ્લા કેટલાંય દિવસોથી ગુજરાતના કોરોના કેસ સતત વધી રહ્યા છે જેને લઈને સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં પ્રવેશતા તમામ લોકોએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ(RTPCR) બતાવવો ફરજીયાત છે. … Read More

મુખ્યમંત્રી(CM Vijay Rupani)એ કોરોના અપડેટ આપતા કહ્યું- હજી એક અઠવાડિયું રાજ્યમાં કોરાના કેસ વધશે..! જુઓ વીડિયો વધુમાં શું કહ્યું…મુખ્યમંત્રીએ

ગાંધીનગર,25 માર્ચ:ગુજરાત સહિત દેશમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થયો છે. દેશમાં એક દિવસમાં કોરોનાના 53 હજાર 476 કેસ અને 251 લોકોના મોત થતાં ચિંતા વધી છે. 24 કલાકમાં ગુજરાતમાં પણ … Read More

હોળી અને ધુળેટીના તહેવારને લઇ રાજ્ય સરકારે જાહેર કરી ગાઇડલાઇન(holi guidelines), સૂચનાનો અમલ ન કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી

ગાંધીનગર, 24 માર્ચઃ હોળી-ધૂળેટીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષથી લોકો પોતાના ઘરમાં જ રહ્યાં … Read More

કેન્દ્ર સરકાર બાદ રાજ્યમાં પણ રસીકરણ(Gujarat vaccination)ને લઇને જાહેરાત, ૧લી એપ્રિલથી ૪૫થી ૫૯ વર્ષના વ્યક્તિઓને કોવિડની રસી અપાશે: આરોગ્ય સચિવ ડૉ.જયંતિ રવી

ગાંધીનગર, 24 માર્ચઃ કોરોનાના કેસમાં દિવસને દિવસે વધારો થયા કરે છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, કે પહેલી એપ્રિલથી 45 વર્ષના વ્યક્તિને કોરોનાની રસી(Gujarat vaccination) આપવામાં … Read More

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણયઃ મહારાષ્ટ્રથી ગુજરાત આવવા માટે RT-PCR ટેસ્ટ જરુરી(RT-PCR test compulsary), નેગેટિવ હશે તો જ મળશે ગુજરાતમાં પ્રવેશ

ગાંધીનગર, 24 માર્ચઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોના વાયરસના નવા 1730 કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં 4 દર્દીઓનાં મૃત્યુ … Read More

વિધાનસભા સત્ર(Gujarat VidhanSabha satra)માં અચાનક જ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- રાજીનામુ આપવા તૈયાર છું.. શા માટે આમ કહેવું પડ્યું?- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર,22 માર્ચ:  રાજ્યમાં કોરોના કેસ દિવસને દિવસે વધતા જાય છે. જેના કારણે તંત્રમાં ભાગદોડ મચી ગઇ છે. આજે વિધાનસભા સત્ર(Gujarat VidhanSabha satra)નો દિવસ ખુબ જ ગરમાગરમી યુક્ત રહ્યો હતો. આજે … Read More

Holi 2021: ગુજરાતમાં કેસ વધવાના કારણે, DGP આશિષ ભાટીયાએ કહ્યું- આ વર્ષે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય, વાંચો વધુમાં શું કહ્યું…

વડોદરા, 19 માર્ચઃ કોરોના ગુજરાતમાં ફરીથી વકર્યો છે. કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં આગામી મહિને આવનારી લગ્ન સીઝન અને તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી શકે છે. હાલ ગુજરાતમાં … Read More