હોળી અને ધુળેટીના તહેવારને લઇ રાજ્ય સરકારે જાહેર કરી ગાઇડલાઇન(holi guidelines), સૂચનાનો અમલ ન કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી

ગાંધીનગર, 24 માર્ચઃ હોળી-ધૂળેટીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષથી લોકો પોતાના ઘરમાં જ રહ્યાં … Read More

વર્ષ 2008માં અમદાવાદ થયેલા સિરિયલ બ્લાસ્ટ(ahmedabad blast case)ના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, વાંચો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 24 માર્ચઃ વર્ષ 2008માં અમદાવાદ ખાતે થયેલા સિરિયલ બ્લાસ્ટના આરોપી આતંકવાદીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જયપુરથી અમદાવાદ લાવવામાં સફળતા મળી છે. તાજેતરમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આતંકી સલમાનની ધરપકડ કરી છે. … Read More

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણયઃ મહારાષ્ટ્રથી ગુજરાત આવવા માટે RT-PCR ટેસ્ટ જરુરી(RT-PCR test compulsary), નેગેટિવ હશે તો જ મળશે ગુજરાતમાં પ્રવેશ

ગાંધીનગર, 24 માર્ચઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોના વાયરસના નવા 1730 કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં 4 દર્દીઓનાં મૃત્યુ … Read More

एंटीलिया मामले (Antilia Case) में सिम कार्ड से पर्दाफाश हुआ, पढ़ें पूरी खबर

एंटीलिया मामले (Antilia Case) में सिम कार्ड से पर्दाफाश हुआ, पढ़ें पूरी खबर अहमदाबाद, 24 मार्चः मुंबई एटीएस एंटीलिया मामले में गुजरात से उस व्यक्ति को गिरफ्तार कर लिया है। … Read More

પીએમ મોદી(PM Narendra Modi)એ સાંસદોને આપી શીખામણ, કહ્યું- આ બાબતે વારંવાર યાદ કરાવુ પડે તે યોગ્ય નથી…વાંચો વિગતે સંપૂર્ણ અહેવાલ

હું જ્યારે મુખ્યમંત્રી હતો અને પીએમ છું તે દરમિયાન એક પણ રજા લીધી નથીઃ પીએમ મોદી નવી દિલ્હી, 23 માર્ચઃ આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય  દળની બેઠકને સંબોધિત કરી અને … Read More

60 વર્ષથી વધુ વય ધરાવતા વડીલોને ધ્યાનમાં રાખીને રાજ્યના સીએમ(CM Vijay rupani) કરી મહત્વની જાહેરાત, જાણો મુખ્યમંત્રીએ શું કહ્યું…

ગાંધીનગર, 23 માર્ચઃ હાલ રાજ્યમાં સિનિયર સિટીજનોનું રસીકરણ ચાલી રહ્યું છે. જેના નિયમોમાં વ્યક્તિએ પોતાનુ આધાર કાર્ડ લઇને જવાનું રહે છે. આધાર કાર્ડ બતાવ્યા બાદ જ તેમને કોરોનાની રસી આપવામાં … Read More

કોર્ટે પાણીપુરીવાળા(Panipurivala)ને 10 લાખ રુપિયાનો દંડ અને એક વર્ષની સજા સંભળાવી, જાણો શું છે કારણ?

વડોદરા, 23 માર્ચઃ વડોદરાના ખ્યાતનામ પાણીપુરી(Panipurivala)ને માતબર રકમનો દંડ અને 1 વર્ષની સજા પણ થઇ હતી. વડોદરાની કોર્ટે રાજસ્થાન પાણીપુરીના માલિક દિનેશ શર્માને સજા ફટકારી હતી. રૂપિયા લીધા બાદ પરત … Read More

Corona case update: અમદાવાદ અને સુરતમાં નવા 483 કેસ અને 2-2 દર્દીઓનાં મોતથી આરોગ્ય વિભાગ ચિંતામાં વધારો

અમદાવાદ, 23 માર્ચઃ સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેને વધારી ચિંતા છે. વધતા કેસ (Corona case update) વચ્ચે નવા સ્ટ્રેન વધ્યા હોવાની આશંકા તંત્રને લાગી રહી છે. જેથી હવેથી સુરતમાં ટ્રાવેલ હિસ્ટ્રીવાળા … Read More

વિધાનસભા સત્ર(Gujarat VidhanSabha satra)માં અચાનક જ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- રાજીનામુ આપવા તૈયાર છું.. શા માટે આમ કહેવું પડ્યું?- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર,22 માર્ચ:  રાજ્યમાં કોરોના કેસ દિવસને દિવસે વધતા જાય છે. જેના કારણે તંત્રમાં ભાગદોડ મચી ગઇ છે. આજે વિધાનસભા સત્ર(Gujarat VidhanSabha satra)નો દિવસ ખુબ જ ગરમાગરમી યુક્ત રહ્યો હતો. આજે … Read More

શામળાજી બાદ અંબાજી મંદિર(Ambaji mandir)માં પણ ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ, મંદિરના વહીવટી તંત્રએ લીધો આ નિર્ણય

અંબાજી, 22 માર્ચઃ શામળાજી મંદિર ટ્રસ્ટ બાદ અંબાજી મંદિર ટ્રસ્ટ (Ambaji Mandir) એ નિર્ણય લીધો છે કે વેસ્ટર્ન લુકવાળા કપડાં પહેરીને શ્રદ્ધાળુ મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી. મંદિરના પ્રવેશ દ્રાર … Read More