Fafda Jalebi: જાણો છો દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ શા માટે છે?
Fafda Jalebi: દશેરાના દિવસે એટલેકે રાવન દહન થાય તે દિવસે લોકો લાખો રૂપિયાના જલેબી ફાફડા આરોગી જાય છે. એવું લાગે છે જે કે જેમ આ તો એક પરંપરા જ બની … Read More
Fafda Jalebi: દશેરાના દિવસે એટલેકે રાવન દહન થાય તે દિવસે લોકો લાખો રૂપિયાના જલેબી ફાફડા આરોગી જાય છે. એવું લાગે છે જે કે જેમ આ તો એક પરંપરા જ બની … Read More
Arvind Trivedi: મુંબઇના કાંદિવલી સ્થિત તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા મનોરંજન ડેસ્ક, 06 ઓક્ટોબરઃ Arvind Trivedi: રામાયણમાં ‘લંકેશ’ (Lankesh) નુ પાત્ર ભજવાનારા અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) નુ અવસાન … Read More
Asahi songwon: ઈંક, પ્લાસ્ટિક્સ, પેઈન્ટ, ટેક્ષ્ટાઈલ અને પેપર ઉદ્યોગ માટે પીગમેન્ટસનુ ઉત્પાદન કરતી અસાહી સોંગવોન કલર્સ લિમિટેડે તા. 30 જૂન, 2021ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાનાં પરિણામોની જાહેરાત કરી બિઝનેસ … Read More
Gujarati in Modi cabinet: સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને મંત્રી બનાવવામાં આવ્યા છે અમદાવાદ, 07 જુલાઇઃ Gujarati in Modi cabinet: મોદી … Read More
200 years gujarati journalism: મુંબઈ સમાચારના સ્થાપક ફરદુનજી મર્ઝબાનનું પુણ્ય સ્મરણ કરીને હવેથી દર વર્ષે પહેલી જુલાઈને ગુજરાતી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું નવી દિલ્હી, 01 જુલાઇઃ 200 years … Read More
Arvind rathod: આ ગુજરાતી કલાકારને ‘મેરા નામ જૉકર’ જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો. તેમણે અંદાજે 250 થી વધુ ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કર્યુ બોલિવુડ ડેસ્ક, 01 જુલાઇઃ Arvind … Read More
મુંબઇ, 13 મેઃAchievement: માતૃભાષાના માધ્યમમાં ભણી એક વિદ્યાર્થિનીએ આજે અનેક સફળતાના શિખરો સર કરી પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર કારકિર્દી ઘડી છે. આ વાત છે ઘાટકોપરની પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની ડૉ. અનિતા ગાલા દોશીની જે આજે અત્યંત સફળ પ્રોસ્થોડોન્ટીસ્ટ અને ઈમ્પ્લાન્ટોલોજીસ્ટ છે. ડૉ. … Read More
રાજ્ય સરકાર(Gujarat government) દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે – બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજા રાજ્ય સરકાર(Gujarat government)નો મહત્વનો નિર્ણય વિશાખાપટ્ટનમ(આંધ્રપ્રદેશ) ખાતેના ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. ૪૦ લાખની … Read More
અમદાવાદ, 26 એપ્રિલઃ પદ્મ શ્રી એવોર્ડ સન્માનિત કવિ દાદ બાપુ(Kavi Dad Bapu)નું આજે નિધન થયુ છે. તેઓ 82 વર્ષના હતા. જૂનાગઢના રહેવાસી કવિ દાદનું નામ દાદુદાન પ્રતાપદાન ગઢવી હતું. તેમના … Read More
વડોદરા,04 એપ્રિલ: જાણીતા ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર અને કવિ(famous poet)નું આજે વહેલી સવારે 86 વર્ષની વયે નિધન થયું હતું. તેમને થોડા કેટલાક સમયથી શ્વાસ સંબંધિત બિમારી હતી. આજે સવારની નમાઝ અદા … Read More