Rajnath singh at Kevadia: રાજનાથસિંહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- કોંગ્રેસે ગાંધી નામનો ઉપયોગ એટલા સુધી કર્યો કે ગાંધી અટક પણ રાખી લીધી
Rajnath singh at Kevadia: કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કારોબારીમાં સંબોધન કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સફળતાનું કારણ એ છે કે ભાજપે સત્તાથી લોકોનું જીવન બદલ્યું ગાંધીનગર, 02 ઓગષ્ટઃRajnath singh … Read More
