દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે આજે સાદાઈ થી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે
રિપોર્ટ:જગત રાવલ, જામનગરકોરોના મહામારીના પગલે દ્વારકાધીશ મંદિર માં ભક્તો માટે પ્રતિબંધ હોવાના કારણે મંદિર પરિસર સુમસામ ભાસી રહી છે દ્વારકા જગતમંદિરમાં જન્મોત્સવ પ્રસંગે ફક્ત પૂજારી પરીવાર જ કરશે કૃષ્ણ જન્મોત્સવ … Read More