દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે આજે સાદાઈ થી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે

રિપોર્ટ:જગત રાવલ, જામનગરકોરોના મહામારીના પગલે દ્વારકાધીશ મંદિર માં ભક્તો માટે પ્રતિબંધ હોવાના કારણે મંદિર પરિસર સુમસામ ભાસી રહી છે દ્વારકા જગતમંદિરમાં જન્મોત્સવ પ્રસંગે ફક્ત પૂજારી પરીવાર જ કરશે કૃષ્ણ જન્મોત્સવ … Read More

જામનગરમાં કોરોનાના કહેર ને લઈને સાદાઈ થી જન્માષ્ટમીની કરવામાં આવી ઉજવણી…

રિપોર્ટ:જગત રાવલઆખું વિશ્વ આજે નંદ લલ્લા, બાલગોપાલ ભગવાન શ્રી ક્રુષ્ણ ભગવાન ના જન્મદિવસ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જામનગર માં પણ કોરોના કહેર વચ્ચે ભગવાન શ્રી ક્રુષ્ણ ની જન્મદિવસ … Read More

જન્માષ્ટમી પૂર્વે યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની પધરામણી..

રિપોર્ટ:જગત રાવલ, જામનગર૧૧ ઓગસ્ટ,દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ ખાબકી રહેલા વરસાદ ના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી હતા જીલાના સલાયા, રાવલ, સહિત ખંભાળીયા ના ગુલાબનગર, આશાપુરા ચોક, યોગેશ્વર … Read More

દ્વારકા જગત મંદિર ઇતિહાસ માં પહેલી વખત જન્માષ્ટમી પર બંધ રહેશે.

દ્વારકા,૦૬ ઓગસ્ટ ૨૦૨૦:કોરોનાની મહામારી ને અનુસંધાને દ્વારકા કલેકટર નરેન્દ્રકુમાર મીના દ્વારા મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે, આગામી જન્માષ્ટમી ઉત્સવ ને ધ્યાને લઇ ને દ્વારકા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં … Read More